________________
-
३४२
भगवतीस्त्रे त्वरारहितत्, अविलम्बितम् विलम्बरहितम् नातिमन्दमित्यर्थः अपरिशाटकम् । अधःपातरहितम, 'अक्खोवंजण-वणाणुलेवणभूयं' अक्षोपाञ्जनत्रणानुलेपन भूतम् अक्षोपाञ्जनं शकटधूम्रक्षणम्, व्रणानुलेपनं च क्षतस्यौपधलेपनम् इति अक्षोपाञ्जन-वणानुलेपने, ते इत्र भूतं तत्सदृशमित्यर्थः शकटस्याक्षोपाञ्जनवत् व्रणोपरि औषधलेपबच्च, अनेन पदद्वयेन प्राणधारणार्थमेवाहारकरणं प्रदर्शितम् । होना असुहावना माना जाता है ऐसा शब्द खाते समय शूकर आदि किया करते हैं श्रेष्ठ पुरुष नहीं तथा ऐसे शब्दके श्रवणसे पासमें
आहार करनेवाले अन्यमुनिजनोंके चित्तमें ग्लानिभाव पैदा होता है एवं जिहा इन्द्रिय की अधिक लोलुपताका अनुमान ऐसे शब्द करनेसे होता है इसलिये यहां पर 'सुरसुर' और 'चपचप' शब्द रहित होकर शुद्धनिष आहारपानीकोलेनेकी प्रभुकी आज्ञा मुनिजनों को दी गई है। जो आहार किया जावे वह 'अदुयं, अविलंवियं, अपरिसाडियं' जल्दी नहीं खाना चाहिये. मध्यम रीतिसे ही आहार करनेकी प्रभुकी आजा है । तथा आहार इस रोतिसे करना चाहिये कि जिससे आहार करते समय आहारका अंश नीचे जमीन पर न गिरे । 'अक्खोवजणवणाणुलेवणभूयं गाडीकी धूरमें जैसे ओंगन दिया जाता है और घाव पर जैसे पट्टी बांधी जाती है उसी प्रकार से मुनिजन आहारपालीको ग्रहण करते हैं तात्पर्य कहनेका यही है कि પ્રત્યેની ખાનારની લેલુપતા પ્રકટ થાય છે એ જ રીતે ખાતી વખતે “ચપચપ અવાજ પણ તેઓ કરતા નથી ખાતી વખતે “ચપચપ” અવાજ સારે લાગતું નથી. ખાતી. વખતે એ અવાજ શૂકર (ભૂંડ) આદિ કરતા હોય છે, શ્રેષ્ઠ પુરુષ કરતા નથી. એ વનિ ખાતી વખતે કરવાથી તે સાંભળનાર અન્ય મુનિજનના ચિત્તમાં ગ્લાનિભાવ પેદા થાય છે, અને ખાનારની સ્વાદેન્દ્રિયની અતિશય લેલુપતા એવા શબ્દો દ્વારા પ્રકટ થાય છે. તે કારણે “સુર સુર” અને “ચપ ચપ વનિ કર્યા વિના શુદ્ધ નિર્દોષ આહારया देवानी प्रसुन्ने सुनिन्दनान माज्ञा री छे. 'अदयं. अविलंवियं, अपरिसाडिय' વળી મુનિજનેએ બહુ જ ઉતાવળા ઉતાવળા ખાવું જોઈએ કે નહીં,બહુ ધીમે ધીમે પણ આહાર કરવો નહીં, પરંતુ મધ્યમ ગતિથીજ આહાર કરવો જોઈએ, અને આહાર કરતી વખતે माहारने मे ५४४ मशभान ५२ ५४ नहीं 'अक्खोवंजणवणाणुलेवणभूयं' ગાડાની ધરીમા જેમ ઊંજણ કરવામાં આવે છે, અને વાગેલા ઘા પર જેમ લેપ કરીને પાટે બાધવામાં આવે છે, તેમ સંયમના નિર્વાહ માટે મુનિજને આહાર લેતા હોય છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે– ગાડીના પૈડાની ધરી પર દીવેલ ઊંજવામાં