________________
अथ सप्तमं शतकं प्रारभ्यते
अथ प्रथमोदशक सप्तमशतके प्रथमोदशकम्य संक्षिप्तविषयविवरणम्आदौ दशोदेशार्थानां संग्रहगाथया प्रतिपादनम् । ततः परमवं गन्छन जीव: कदा आहारकः, कदा अनाहारको भवति ? इति मग्नः । प्रथमादितृतीयान्तसमये कदाचित् आहारको भवति, कदाचित् अनाहारकश्च, किन्तु चतुर्थसमये तु नियमतः आहारक एव भवतीत्युत्तरम् । ततो लोकसंस्थानवक्तव्यता, श्रमणोपासकस्य श्रावकस्य ऐर्यापथिकी क्रिया लगति मांपरायिकीया ? इति प्रश्नः । तस्य सांपरायिकी क्रिया एव लगति न योपथिकीत्युत्तरम् । नतो ब्रतानिचार
सातवे शतकका पहेला उद्देशेका प्रारंभ सातवें शातक के इस प्रथम उद्देशक का विषयविवरण संक्षेप से इस प्रकार से है- आदि में सब से पहिले एक संग्रह गाया है. जिसमें इस उद्देशक गत अर्थका संग्रह किया गया है। इसके बाद ऐसा प्रश्न हुआ है कि परभव में जाता हुआ जीव कर आहारक होता है। और कर अनाहारक होता है ? इसका उत्तर प्रेमा दिया गया है कि प्रथमादि तृतीयान्त समय में जीव कदाचित आहारक होता है और कदाचित् अनाहारक होता है। किन्तु चतुर्थ समय में तो नियम से जीव आहारक ही हो जाता है। लोकसंस्थान की वक्तव्यता। श्रमणोपासक श्रावक को पर्यापथिकी क्रिया लगती है कि सांपरायि की क्रिया लगती है- ऐसे प्रश्न का उत्तर इस प्रकार से दिया है कि श्रमणोपासक श्रावक को सांपरायिकी क्रिया ही लगती
સાતમા શતકના પહેલા ઉદ્દેશાને પ્રારંભસાતમ શતકના પહેલા ઉદ્દેશકમાં આવતા વિષયનું સંક્ષિપ્ત નિરૂપણ
આ ઉદ્દેશકની શરૂઆતમાં એક સંગ્રહ ગાથા આપેલી છે તે ગાથામાં સાતમા શતકમાં આવેલા દસ ઉદ્દેશકેના વિષયે દર્શાવવામાં આવ્યા છે. પહેલા ઉદેશકને ટૂંક સાર નીચે પ્રમાણે છે- પ્રશ્ન- પરભવમે જાતે જીવ કયારે આહારક થાય છે અને કયારે અનાહારક થાય છે ?
ઉત્તર- પ્રથમથી લઈને તૃતીય સમય સુધીમાં જીવ કયારેક આહારક હોય છે અને કયારેક અનાહારક હોય છે, પણ ચોથા સમયે તે જીવ અવશ્ય આહારક થઈ જાય છે.
લેકસ સ્થાનની વકતવ્યતા, પ્રશ્ન- શ્રમણોપાસક શ્રાવકને ઐયંપથિકી ક્રિયા લાગે છે કે સાંપરાવિકી ક્રિયા લાગે છે ? ઉત્તર-તેને સાપરિચિકી, ક્રિયા જ લાગે છે એર્યાપથિકી