________________
ममेवचन्द्रिका टोका श.७ उ.१ उद्देशकविषयनिरूपणम्
२४१ दोषरूपव्रतभङ्गविषयकवक्तव्यता,विषय प्रश्नः, तस्य श्रावकस्य व्रतभङ्गनिराकरणात्मक समाधानं च, ततः कर्मरहितजीवस्य गतिवक्तव्यताविषयक प्रश्नोत्तरम् । 'दुःखी जीवो दुःखेन व्याप्तो भवति नान्यः' इत्यादि प्ररूपणम् ! ततः उपयोगरहितस्यानगारस्य किम् ऐर्यापथिकी क्रिया लगति, सौपरायिकी क्रिया वा ? इति प्रश्नः । उपयोगरहितस्य जीवस्य सांपरायिकी क्रिया एव लगति न तु एपथिकी क्रियेत्युत्तरम् । ततः श्रमणस्यानगारस्य सदोप-निर्दोषआहारपानीय वक्तव्यतानिरूपणम् । ततः क्षेत्रातिक्रान्तादिदोपयुक्त आहार पानीयादि वक्तव्यता प्रतिपादनम् ततः शस्त्रातीतादि निर्दोष आहारपान वक्तव्यताया प्ररूपणं वर्तते ॥ है, ऐर्यापथिकी क्रिया नहीं लगती है। व्रतों के अतिचारों का और व्रतों के दोषों का कि जिनले व्रतों का भंग हो जाता है उनके विषय का कथन, पुनः प्रश्न श्रारक के व्रतों का भङ्ग कैसे नहीं होता है- इसका निराकरणात्मक उत्तर कर्मरहित जीव की गति कैसी होती है इस विषय में प्रश्न और उत्तर दुःखी जीव दुःखों से व्याप्त होता है दूसरा नहीं, इत्यादि प्ररूपण इसके बाद ऐसा प्रश्न हुआ है कि उपयोगरहित अनगार को ऐपिथिकी क्रिया लगती है या सांपरायिकी क्रिया लगती हैं ? इसका उत्तर ऐसा दिया गया हैकि उपयोगरहित जीव के सांपरायिकी क्रिया ही लगती है, ऐपिथिकी क्रिया नहीं लगती है। श्रमण अनगार के सदोष निर्दोष पान भोजन की वक्तव्यता का निरूपण क्षेत्रातिक्रान्त आदि दोषयुक्त पान भोजन की वक्तव्यता का प्रतिपादन बाद में शस्त्रातीत आदि निर्दोष पानभोजन की वक्तव्यता का प्ररूपण । કિયા લાગતી નથી વ્રતોના અતિચારોનું અને જેનાથી વતન ભ ગ થાય છે. એવા દેનું કથન “શ્રાવકનાં વ્રતને ભંગ કેવી રીતે થતો નથી? આ પ્રમાણેને પ્રશ્ન અને તેનો ઉત્તર કમરહિત જીવની ગતિ કેવી થાય છે, એ પ્રશ્ન અને તેને ઉત્તર. દુઃખી જીવ દુખેથી વ્યાપ્ત હોય છે, અન્ય જીવ હોતો નથી, ઈત્યાદિ પ્રરૂપણાને પ્રશ્ન- ઉપગ રહિત અણગારને ઐર્યાપથિકી ક્રિયા લાગે છે કે સાંપરાચિકી કિયા લાગે છે ? ઉત્તરઉપયોગ રહિત જીવને સાંપરાયિકી ક્રિયાજ લાગે છે, એયંપથિકી ક્રિયા લાગતી નથી. શ્રમણુ અણુગારના સદેષ નિર્દોષ આહાર–પાણીની વકતવ્યતા. ક્ષેત્રાતિકાન્ત આદિ દોષયુકત આહાર-પાણીની વકતવ્યતાનું પ્રતિપાદન ‘ત્યાર બાદ શસ્ત્રાતીત આદિ નિર્દોષ આહાર – પાણીની વકતવ્યતા