________________
पमेयचन्द्रिकाटीका श.६ उ.९ सू.२ महर्दिकदेवविकुर्वणास्वरूपनिरूपणम् १६७ स्पर्श कर्कशस्पर्शपुद्गलं मृदुकस्पर्शपुद्गलतया, एवं द्वौ द्वौ--गुरुकलघुक-- शीतोष्ण--स्निग्धरूक्षवर्णादीन् सर्वत्र ' परिणमयति । आलापको द्वौ द्वौ-- पुद्गलान् अपर्यादाय पर्यादाय। ॥ सू० २॥ कालगएणं जाव- सुकिल्लं, एवं णीलएणं जाव सुकिलं एवं लोहियपोग्गलं मुकिल्लताए, एवं हालिद्दएणं जाव सुकिल्लं, तं एवं एयाए परिवाडीए गंध-रस फास कक्कडफासपोग्गलं मउथफासपोग्गलत्ताए -- एवं दो दो गरुयलहुय सोय-उसिण-णिद्धलुक्खवनाई सव्वत्थ परि.. णामेइ आलावगा दो दो पोग्गले अपरियाहत्ता परियाइत्ता) इसी तरह से वह देव काले पुद्गल को लालपुद्गलकेरूपमें परिणमाता है । इसी तरहसे वह देवकाले पुद्गलके साथ यावत् शुक्लपुद्गल को नीलपुद्गलके साथ यावत् शुक्लपुद्गलको, लाल पुद्गलके साथ शुक्लपुद्गलको, हारिद्रपुद्गलके साथ यावत् शुक्लपुद्गलको, परिणमाता है। इसी तरहकी परिपाटी के अनुसार वह देव गंध, रस और स्पर्शको भी परिणमाता है । अर्थात् कर्कशस्पर्शवाले पुद्गलको मृदुस्पर्शवाले पुद्गलके रूप में वह देव बदल देता है । इसी तरहसे वह देव दो दो विरुद्ध गुणोंकों जैसे गुरुलघुको शीत उष्णको स्निग्ध रुक्षवर्णादिकों सर्वत्र परिणमाता है। यहां परिणमाति' क्रियाके दोदो आलापक कहलेना चाहिये एक आलापकमें 'बाहरके पुद्गलोंको एवं णीलएणं जाव मुकिल्लं एवं लोहियपोग्गलं मुकिल्लत्ताए, एवं हालिद्दएणं जाव मुकिल्लं, तं एव एयाए परिवाडीए गंध, रस, फास. कक्कडफास पोग्गलत्ताए-एवं दो दो गरुय लहुय सीय-उसिण-णिद्धलुक्खवनाई सव्वत्थ परिणामेड, आलावगा दो दो पोग्गले अपरियाइत्ता परियाइत्ता) को प्रभार તે દેવ કાળા પુદ્ગલને લાલ પુદગલરૂપે પરિણમાવે છે. અને એજ રીતે તે દેવ કાળા યુગલને શુકલ પર્યન્તના દરેક વર્ણના પુગરૂપે પરિણાવે છે, નીલ પુદગલને શુકલ પર્યન્તના, લાલ પુદગલને શુકલ પર્યન્તના, હારિદ્ર (લીલા) પુદગલને શુકલ પર્યન્તના વર્ણવાળા પુદ્ગલરૂપે પરિણુમાવી શકે છે. આ પ્રકારની પરિપાટી (પદ્ધતિ-કમ) અનુસાર તે દેવ ગંધ, રસ અને સ્પર્શને પણ પરિણુમાવે છે, એટલે કે કઠેર સ્પર્શવાળા પુદ્ગલને મૃદુ સ્પર્શવાળા પુદગલરૂપે તે દેવ પરિણુમાવે છે. આ રીતે દેવ બે બે ‘વિરૂદ્ધ ગુને – જેમકે ગુરૂ લઘુને, શીત ઉષ્ણને, સ્નિગ્ધ રૂક્ષ વર્ણાદિને સર્વત્ર પરિણમાવે છે. અહીં “પરિણભાતિ” – પરિણુમાવે છે, એ ક્રિયાના બે બે આલાપક કહેવા જોઈએ. એક આલાપકમાં એવું કહેવું જોઈએ કે “બહારના પુગલેને ગ્રહણ