________________
भगवती
उक्तञ्च-'मोत्तूण सगमवाह, पढमाइ ठिइइ बहुयरं दव्यं ।
सेसे विसेसहीणं जा उक्कोसं ति सव्वासि ॥ ॥ १ ।। मुक्त्वा स्वकाम् अवाधां प्रथमायां स्थितौ बहुतरं द्रव्यम् । शेषे विशेष हीनं यावद् उत्कृष्टमिति सर्वेषाम् ।। १ ॥
अयं भावः-सर्वेपु अष्टविधेष्वपि वध्यमानेषु कर्मसु तत्तत्कर्मणः अबाधाकालं सुक्खा तदनन्तरं दलिकनिपेको भवति, । प्रत्येककर्मबन्धानन्तरं तत्तत्कर्मणः उदये-तत्तत्कर्मणः अवाधाकाले पूर्णे सति कर्मानुभवनस्य प्रथमसमयोदारभ्येत्यर्थः बद्धकर्मणां दलि केभ्यो वेदितुं शक्यानां वेदनयोग्यानां दलिकानां निषेको भवति, तथा च-उदयस्य प्रथम समये तेषु वहुतरदलिकानां निषेको भवति, तदनन्तरं द्वितीयादिस्थितिपु विशेषहीन कर्मदलिकों का निषेक यावत् उत्कृष्टस्थिलिवाले कर्मदलिकों तक होता है, कहा भी है
"मोत्तूण सगमबाहं पढमाइ ठिाइ पहुयरं दव्यं । . सेसे विसेसहीणं जो उनोसंति सम्वासि ॥"
तात्पर्य यह है कि-आठों प्रकार के कर्म जब बंध चुकते हैं-और अपनी २ अबाधा के पाद जब वे उद्य में आने लग जाते हैं तब उन कर्मों के वेदने योग्य दलिकों की लिषेक रचना होती है अर्थात-कर्मानुभव के प्रथम समय से लेकर वद्धकर्मों के दलिकों में से वेदने योग्य दलिकों का निषेक होता है इसमें उदय के प्रथम समय में इनमें से बहतर दलिकों का निषेक होता है, इसके बाद एक समय प्रमाणवाली द्वितीय आदि स्थिति में, क्रम २ से द्वितीय तृतीयादि समयों में विशेष
યહીન-કર્મલિકોને નિષેક થાય છે, આ રીતે વિશેષહીન કર્મદલિકોને નિષેક ઉત્કૃષ્ટ સ્થિનિવાળાં કમંદલિકો પર્યન્ત થયા કરે છે કહ્યું પણ છે– .
" मोत्तूण सगमबाहं पढमाइ ठिइइ बहुयरं दव्वं ।
से से विसेसहीणं जो उकोसंति सम्वासिं ॥" ભાવાર્થ–આઠ પ્રકારનાં કર્મ જ્યારે બંધાઈ ચુકે છે, અને પિતાપિતાના અખાધાકાળ પછી જ્યારે તેઓ ઉદયમાં આવવા માંડે છે, ત્યારે તે કર્મના વેદનાયોગ્ય દલિકોની નિષેક રચના થાય છે, એટલે કે કર્માનુભવના પ્રથમ સમયથી લઈને બદ્ધ કર્મોનાં દલિકોમાંથી વેદવાયેગ્ય દલિકોને નિષેક થાય છે. તેમાં ઉદયના પ્રથમ સમયે તેમાંના અધિક દલિકોને નિષેક થાય છે, ત્યારબાદ એક એક સમય પ્રમાણવાળી દ્વિતીય આદિ સ્થિતિમાં ક્રમશઃ દ્વિતીય, તૃતીય