________________
threeन्द्रिका टी० शे० ६ ० ३ सू० ३ कर्मपुङ्गलोपचयस्वरूपम्
८५३
सादित्वम् अयोग्यवस्थायां, श्रेणिप्रतिपाते वा अवन्धनात् सपर्यवसितत्वं सान्तत्वं बोध्यम् ' भवसिद्धियस्स कम्मोवचए अणाइए सपज्जबसिए ' भवसिद्धिकस्य भवे भवेषु वा सिद्धिर्यस्य तस्य भव्यस्य जीवस्य कर्मेपिचयः अनादिकः सपर्यत्र
के कारण जो कर्मबंध होगा वह भी अपूर्व ही होगा और योगनिमित्तक ही होगा, शरीरजन्य या दाणीजन्य ही होगा । इस निमित्त को लेकर इस कर्मबंध में सादिता प्रकट की गई है और जब वही आत्मा तेरहवें से चौदहवें गुणस्थान पर आरूढ हो जावेगा - या ग्यारहवें से वह जीव पतित हो जावेगा तो ऐसी स्थिति में उस बंध किये हुए कर्म का अंत हो जावेगा अतः उसमें सपर्यवसितता आ जावेगी इसी कारण यहां पर " कितनेक जीवों का कर्मबंध सादि सान्त होता है " ऐसा कहा गया है (भवसिद्धियस्स कम्मोनचए अणाइए सपज्जवलिए) एक भव में अथवा अनेक भावों में जिस जीव को सिद्धि की प्राप्ति होगी वह जीव भवसिद्धिक है ऐसे भवसिद्धिक-भव्य-जीव के जो कर्मोपचय है वह अनादि होता हुआ भी सान्त होता है - इसका कारण यह है कि जबतक उसकी आत्मा में सम्यग्दर्शन गुण प्रकट नहीं हुआ है तबतक कर्मबंध अनादि है और इसके होते ही चारित्र की प्राप्ति हो जाने पर इसका नाशकर वह मुक्ति में चला जाता है अतः उस जीव का कर्म
પ્રમાણે ખારમાં ગુણસ્થાનમાં પણ કષાયેાની ક્ષીણતા થઈ જવાને કારણે જે કબધ થશે તે પણ અપૂજ હશે અને ચેાગનિમિત્તક જ હશે. એટલે કે શરીરજન્ય કે વાણીજન્ય જ હશે. આ કારણે આ કબ ધમાં સાહિતા (પ્રારભ ચુકતતા) બતાવી છે. અને જ્યારે એ જ આત્મા તેરમાં ગુણુસ્થાનેથી ચૌદમાં ગુણુસ્થાને ચડી જશે, અથવા અગિયારમાં ગુણુસ્થાનેથી નીચેની શ્રેણિના ગુણુસ્થાને ઉતરી જશે, ત્યારે તે ખાંધેલા કર્માંના અંત આવી જશે. તે કારણે તેમાં સવસિતતા ( સાન્તતા-અન્ત યુકતતા) ખતાવી છે. તે કારણે એવું કહ્યું છે કે “ કેટલાક જીવોના કમબંધ સાદિ અને સાન્ત હાય છે, 22
( भवसि द्वियस्स कम्मोवचए अणाइए सपज्जवसिए) ने अपने मे लवभां - અથવા અનેક ભવમાં સિદ્ધિની પ્રાપ્તિ થવાની હેાય એવા જીવને ‘ભવસિદ્ધિક’ કહે છે. ભવસિદ્ધિક-ભવ્ય-જીવના જે કર્માંપચય હાય છે તે અનાદિ હોવા છત્તા પણ સાન્ત (અન્ત સહિત) હાય છે. તેનું કારણ એ છે કે જ્યાં સુધી તેના આત્મામાં સરયન્તન ગુણુ પ્રકઢ થયા નથી ત્યાં સુધી કમ્ધ અનાદિ છે, પણુ સભ્યઢશન પ્રકટ થતાં જ ચારિત્રની પ્રાપ્તિ થઇ જવાથી તેના (તે કના)