________________
भगवती भेदेषु स्थानान्तरगमनं प्रतीत्य कालेन कालापदेशानां मार्गणा यथा क्षेत्रतः, एवम् अवगाहनादितोऽपि एतदुच्यते
'संकोय-विकोयं वि हु पडुच्च ओगाहणाए एमेव, तह सुहुम-वायर-निरेय-सेय-सद्दाइ परिणाम' छाया-" संकोच-विकोचमपि खलु प्रतीत्य अवगाहनाया एवमेव, तथा सूक्ष्म-बादर-निरेज-सज-शब्दादि-परिणामम् "
अयं भावः-अवगाहनायाः संकोचं विकोचं च प्रतीत्य कालाप्रदेशाः स्युः तथा सूक्ष्म-चादर-स्थिरा-ऽस्थिर-शब्द-मनः कर्मादिपरिणामं च प्रतीत्य कालापदेशाः स्युरिति, " एवं जो सब्वो चिय, परिणामो पुग्गलाण इह समए,
तं तं पडुच्च एसि, कालेणं अप्पएसत्तं' छाया-" एवं यः सर्व एव परिणामः पुद्गलानामिह समये,
तं तं प्रतीत्य एपां कालेन अपदेशत्वम् " प्रदेश पुगलों की तरह क्षेत्र एवं अवगाहना आदि से भी अप्रदेशी पुद्गल की मार्गणा करनी चाहिये, वह इस प्रकार से है'संकोय विकोय ' इत्यादि
जिस तरह अवगाहना के संकोच और विकोच को लेकर कालाप्रदेश पुद्गल हैं, उसी तरह सूक्ष्म-बादर-स्थिर-अस्थिर-शब्द-मन और कर्मादि परिणाम को लेकर कालाप्रदेश पुद्गल हैं । 'एवं जोसव्वे ' इत्यादि।
इस तरह इस समय पुद्गलों का जो सर्वपरिणाम होता है उस २ सर्वपरिणाम को लेकर इन पुद्गलों का कालद्वारा अप्रदेशपना है ।
પુગલ ભેદમાં સ્થાનાન્તર ગમનની અપેક્ષાએ કાલા પ્રદેશ (કાળની અપેક્ષાએ - અપ્રદેશી) પુદ્ગલની જેમ ક્ષેત્ર અને અવગાહના આદિથી પણ અપ્રદેશ પુદ્ર ગલની માગણી કરવી જોઈએ, તે આ પ્રમાણે છે
'संकोय विकोयं वि' इत्याहि.
જે રીતે અવગાહનાના સંકેચ અને વિકાચની અપેક્ષાએ કાલા પ્રદેશ પુદગલે છે, એ જ પ્રમાણે સૂમ, બાદર, સ્થિર, શબ્દ મન અને કમદિ પરિણામની અપેક્ષાએ કાલા પ્રદેશ પદુગલો છે.
'एवं जो सयो 'त्या.
આ રીતે આ સમયે પુદગલનું જે સર્વ પરિણામ હોય છે, તે તે સર્વ પરિણામને અનુલક્ષીને તે મુદ્દગલે કાળ દ્વારા અપ્રદેશવ માનવામાં આવે છે.