________________
प्रमैयबन्द्रिका टीका श०५३०४ सू० ९ प्रमाणस्वरूपनिरूपणम् .. २३ का नाम अनुमान है। यही बात “व्याप्ति विशिष्ट पक्षधर्मता का निश्चया त्मक जो परामर्श है वह अनुमान है" इस वाक्य द्वारा प्रकट किया गया है। अदद्वा-इस परामर्श जन्य जो अनुमिति होती है वह अनुमान है। टीकाकार इसी विषय को स्पष्ट करने के निमित्त कहते हैं किरसोईगर आदि में बार २ अग्नि और धूम के साहचर्य संबंध को देखने से उन दोनों की व्याप्ति को ग्रहण कर चुकने वाले किसी पुरुष को पर्वतादि पक्षरूप आधारविशेष में धूमादिलिङ्ग के दर्शन से "बति व्योप्यो धूमः" वह्नि का ब्योप्य धूम है इत्यादि रूप से व्याप्ति के स्मरण द्वारा जो ऐसा " वह्नि व्याप्य धूमवान् अयं पर्वतः" ज्ञान होता है कि यह पर्वत वह्नि के व्योप्य धूम से युक्त है यही अनुमान ज्ञान है। यह ज्ञान व्यासि विशिष्ट एवं धूम की विशिष्टता को जानने वाला है। इस तरह व्याप्ति विशिष्ट पक्षधर्मता का निश्चयात्मक जो परामर्श है वह अनुमान है। अथवा-इस प्रकार के परामर्श से जो " यह पर्वत अग्नि वाला है" ऐसी अनुमिति होती है वह अनुमान है ऐसा जानना चाहिये। जिसके द्वारा सादृश्य को लेकर पदार्थ का ग्रहण होता है वह उपमान प्रमाण है । यहां पर भी करण अर्थ में अनट् प्रत्यय हुआ है। ભાન થાય છે કે “અહીં ધુમાડે લેવાથી અગ્નિ લેવી જ જોઈએ. ” તે અનુમાન કરનારી વ્યક્તિને પક્ષ અર્થમાં અાવું જે જ્ઞાન થાય છે, તેનું નામ જ અનુમાન છે. એજ વાત “સંપૂર્ણપણે પદાર્થને જે નિશ્ચયાત્મક વિચાર તેને અનુમાન કહે છે,” આ વાકય દ્વારા દર્શાવવામાં આવેલ છે. અથવા આ વિચારજન્ય જે અનુભવ હોય છે તેને અનુમાન કહે છે. વિવેચક આ વિષને વધુ સ્પષ્ટ કરવા માટે કહે છે કે-રસોડા આદિમાં વારંવાર અગ્નિ અને ધુમાડાનું સાહચર્ય દેખીને તે બન્નેની વ્યાપ્તિને ગ્રહણ કરી શકનાર કોઈ એક પુરૂષ
तह पह३५ माघार विशेषमा धुमा।३थी थिहने नन "वहिन व्याप्यो धूमः " पनि व्याय (मनि ५२ व्याय थती तु) धुमास जाय छे. से मारे व्यालिन स्भर थdia मेj२ शान थाय छ है "वहि व्याप्य धूमवान् अयं पर्वतः " " म त मनना व्याप्य धुमाथी युत छ," એ જ અનુમાન જ્ઞાન છે. એજ જ્ઞાન વ્યામિ વિશિષ્ટ અને ધૂમની વિશિષ્ટતાને જાણનારું છેઆ રીતે પદાર્થને સંપૂર્ણપણે નિશ્ચયાત્મક વિચાર કરનારૂ જે જ્ઞાન તેને જ અનુમાન કહે છે અથવા આ પ્રકારના વિચારથી “ આ પર્વત અગ્નિવાળો છે” એવી જે અનુભૂતિ થાય છે, એનું નામ જ અનુમાન છે. - જેના દ્વારા સાદૃશ્યને આધારે પદાર્થને ગ્રહણ કરવામાં આવે છે, તેને ઉપમાન પ્રમાણુ કહે છે. તેને સાદૃશ્ય પ્રત્યભિજ્ઞાન પણ કહેવાય છે. અથવા