SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ १० भगवतीने सह चेव य निधिटो भमुहुत्तो कमेण सम्वेसि केसि, चीदाणिं पिय विसयपमाणे रवी जेसि" इत्यादि । छाया-" यथा यथा समये समये पुरतः सञ्चरति भास्करो गगने, तथा तथा इतोऽपि नियमाद् जायते रजनी च भावार्थः, एवञ्च सदा नराणामुदया-स्तम (य) नानि भवन्ति अनियतानि, स्वकदेशभेद कस्यचित् किञ्चिद् व्यपदिश्यते नियमात्, सकदेव च निर्दिष्टः भद्रमुहूर्तः क्रमेण सर्वेपां केपा श्चिदिदानीमपि च विषयप्रमाणे रविर्येपाम् ' इति । एतावता सूत्रेण रवेश्चतसृष्वपि दिक्षु गमनं प्रतिपादितं, तेन यत्तु 'सूर्यः पश्चिमसमुद्रं प्रविश्य पातालेन गमनं कृत्वा समुद्रे उदेति' इत्युक्तं ततपरास्तम् ।।१।। • कहा भी है-समय २ पर जैसे २ सूर्य आगे २ आकाश में गति करता हुआ चलता है, उसी तरह से इस तरफ भी रात्रि होती चली आती है यह बात सत्य है। अतःजब इस प्रकार से है कि सूर्य की गति ऊपर ही उसके उदित होने का और अस्त होने का व्यवहार निर्भर है, तो फिर मनुष्यों के हिसाब से उनका उदित और अस्त होना ये दोनों यातें अनियमित है ! इत्यादि । सूर्य चारों दिशाओं में गमन करता है आकाश में मूर्य समस्त दिशाओ में फिरता है-यह बात इस मूल सूत्रं द्वारा प्रकट की गई है, तो जो लोग ऐसा मानतेहैं कि (सूर्य पश्चिम के समुद्र में प्रविष्ट होकर पाताल से गमन करता हुआ पूर्वसमुद्र में उदित होता है। उनका यह कथन योग्य नहीं है क्यों कि सूर्य की गति चारों दिशाओ में होती है यह बात पूर्वोक्त सूत्र से प्रकट की गई है ।सू०१॥ કહ્યું પણ છે–સમય સમય પર જેમ જેમ સૂર્ય આકાશમાં આગળ આગળ ગમન કરે છે, તેમ તેમ તે તરફ પણ રાત્રિ થતી જાય છે, એ વાત સત્ય છે આરીતે જે સૂર્યની ગતિ ઉપર જ તેના ઉદય અને અસ્ત થવાને વ્યવહાર નિર્ભર હોય, તે મનુષ્યની દૃષ્ટિએ તેમને ઉદય અને અસ્ત થવાની વાતે અનિયમિત જ છે. | (સૂર્ય ચારે દિશામાં ગમન કરે છે–આકાશમાં સૂર્ય સમસ્ત દિશાઓમાં ફરે છે) આ વાત મૂળસૂત્ર દ્વારા પ્રકટ કરી છે. આ કથન દ્વારા લેકેની નીચેની માન્યતાઓનું ખંડન કરવામાં આવ્યું છે( સૂર્ય પશ્ચિમ સમુદ્રમાં પ્રવેશીને પાતાલમાં ગમન કરીને પૂર્વ સમુદ્રમાં ઉદય પામે છે.) આ માન્યતાનું એ સૂત્રધારા ખંડન કરાયું છે, કારણ કે સૂર્યની ગતિ ચારે દિશામાં થાય છે એવું પૂર્વોક્ત સૂત્રદ્વારા પ્રતિપાદન કરવામાં આવ્યું છે.સૂnl
SR No.009314
Book TitleBhagwati Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages1151
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy