________________
प्रमेयचन्द्रिका टी० श०५ उ० १ सू० १ सूर्यस्वरूपनिरूपणम् इति व्यवहरन्ति, येषां तु दृश्यौ भूत्वा अदृश्यौ भवतस्ते तो अस्तं गतौ इति व्यवहरन्ति इति तयोरुदयास्तमययोः द्रष्टजनसापेक्षतयाऽनियतत्वमवसे यम् । उक्तश्च-"जह जह समये समये पुरओ संचरइ भक्खरो गयणे,
तह तह इओ वि नियमा जासइ रयणीय भावत्यो, एवं च सया नराणं उदयत्थमणाई हौतिऽनिययाई,
सयदेस मेए कस्सइ किंची ववदिस्सइ नियमा, होने का व्यवहार होता है वह सूर्य को देखने वाले मनुष्यों की अपेक्षा होता है ऐसा जानना चाहिये । कारण की समग्र-भूमण्डल पर सूर्य के उदय होने का और अस्त होने का समय नियत नहीं है। अच्छी तरह से विचार किया जाय तो दोनों ही सूर्य लोगों के समक्ष सदा उपस्थित ही रहते हैं,परन्तु जब कोई सूर्य-आवारक द्रव्य सूर्यों की आड़में आजा ता है तब 'अमूक देशके मनुष्य उन्हें देख नहीं पाते अताउनकी दृष्टि के अनुसार सूर्य अस्त हो गया ऐसा व्यवहार होता है। और जब वह आवारकद्रव्य उनके आड़े नहीं आता है तब अमुक देश के मनुष्य सूर्य को देखते हैं तो वे कहते हैं कि सूर्य उदित हो गया। इस तरह " उपर्युक्त सूर्य अदृश्य होकर जब दर्शक जनों उसको देखते हैं तो उनमें उदय हो गये ऐसा व्यवहार होता है और जब दृश्य होकर वे दर्शक जनों की दृष्टि से ओझल हो जाते है तब अस्त हो गये ऐसा उनमें व्यवहार होता है) सूर्यों के उदय अस्त का यह व्यवहार उनके दर्शक जनों की अपेक्षा वाला होने के कारण अनियत जानना चाहिये। ના મનુષ્યની અપેક્ષાએ કરવામાં આવેલ છે, એમ સમજવું. કારણ કે સમસ્ત ભૂમંડળ ઉપર સૂર્યોદય અને સૂર્યાસ્ત થવાને કઈ નિયત સમય નથી. જે. બરાબર વિચાર કરવામાં આવે અને સૂર્યો લેકની સમક્ષ સદા ઉપસ્થિત (મોજૂદ) જ રહે છે. પરંતુ જ્યારે કઈ આવારક (આચ્છાદિત કરનારું) દ્રવ્ય સૂર્યોની આડે આવી જાય છે, ત્યારે અમુક દેશના લકે તેમને દેખી શકતા નથી. તેથી તેઓની દૃષ્ટિએ (સૂર્ય અસ્ત પામી ગયે) એ વ્યવહાર થાય છે. પણ જ્યારે તે આવ રક દ્રવ્ય ત્યાંથી દૂર થઈ જાય છે ત્યારે તે લેકે તેને દેખી શકે છે, અને કહે છે કે (સૂર્ય ઉદય થઈ ગયે.) આ રીતે ( ઉપર્યુક્ત સૂર્ય અદશ્ય થઈને ફરીથી જ્યારે દર્શકોની નજરે પડે છે ત્યારે તેઓ કહે છે કે (સૂર્ય ઉદય થયે) અને પહેલાં દશ્ય હેય એ સૂર્ય જ્યારે દર્શકેથી અદૃશ્ય બને ત્યારે દકે કહે છે કે (સૂર્ય અસ્ત પામ્ય) સૂર્યના ઉદય-અસ્તને આ વ્યવહાર તેના દર્શકોની અપેક્ષાએ જ કરાય છે એમ સમજવું. અને તેથી જ તેને અનિયત સમજ.
भ२