SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीसूत्रे शतकस्य प्रथमे उद्देशके विहितः, द्वितीये वायुविषयकप्रश्नस्य निर्णयः कृतः, तृतीये जालग्रन्थिकाज्ञापनीयार्थविषयको निर्णयः प्रतिपादितः, चतुर्थे शब्दविषयप्रश्नोत्तरयोनिर्णयः, पञ्चमे छमस्थवक्तव्यता प्रतिपादिता. षष्ठे आयुषोऽल्पत्वदीर्घत्वादीनां प्रतिपादनं कृतम् , सप्तमे पुद्गलानामेजनाद्यर्थप्रतिपादनं कृतम्, अष्टमे निर्ग्रन्थिपुत्राभिधानानगारविहितः वस्तुविचारसारनिर्णयः, नवमे राजगृहनगरविषयको विचारो विहितः, दशमे च चम्पानगयों चन्द्रविषयिणी वक्तव्यता प्रतिपादितेति गाथार्थः ॥ सूर्य वक्तव्यता प्रस्तावामूलम्-"तेणं कालेणं, नेणं समएणं, चंपा नाम नयरी होत्था, वण्णओ, तीसे णं चंपाए नयरीये पुण्णभद्दे णामं किया है, उसका समाधान इस पंचम शतक के प्रथम उद्देशक में प्रकट किया गया है। द्वितीय उद्देशक में वायु विषयक प्रश्न का समाधान प्रकट किया गया है। तृतीय उद्देशक में जालग्रन्थिका के उदाहरण ऊपर से विवक्षित अर्थ विषयक निर्णय को प्रकट किया है। चतुर्थ उद्देशक में शब्द के ऊपर किये गये प्रश्नों का और उत्तरों का निर्णय प्रकट किया गया है। पंचम उद्देशक में छद्मस्थ की वक्तव्यता प्रतिपादित हुई है। छठे उद्देशक में आयु की अल्पता और दीर्घता आदि का कथन किया गया है। सप्तम उद्देशक में पुद्गलों के कंपन का विचार किया गया है । आठवें उद्देशक में निग्रन्थ नाम के अनगार ने पदार्थों का विचार किया है। नवम उद्देशे में राजगृह नगर का विचार हुआ इस बातको कहा गया है। तथा दशवें उद्देशे में चंपा नगरी में चन्द्रविषयक वक्तव्यता प्रतिपादित हुई है। इस प्रकार से इस गाथा का अर्थ है ॥ ચંપાનગરીમાં ઇન્દ્રભૂતિ ગૌતમે સૂર્યના વિષયમાં જે પ્રશ્નો કર્યા છે, તેનું મહાવીર પ્રભુએ પાંચમાં શતકના પહેલા ઉદ્દેશકમાં સમાધાન કર્યું છે. બીજા -ઉદ્દેશકમાં વાયુ વિષયક પ્રશ્નનું સમાધાન કરાયું છે. ત્રીજા ઉદ્દેશકમાં જાગ્રન્થિ કાના ઉદાહરણથી વિવક્ષિત અર્થ વિષયક નિર્ણય પ્રકટ કર્યો છે. ચેથા ઉદ્દેશકમાં શબ્દ વિશે પૂછાયેલા પ્રશ્નોના ઉત્તરનું પ્રતિપાદન કરાયું છે. પાંચમાં ઉદ્દેશકમાં છાથની વક્તવ્યતાનું પ્રતિપાદન કરાયું છે, છટા ઉદ્દેશકમાં આયુની અલ્પતા દીઘતા આદિનું કથન કરાયું છે. સાતમાં ઉદ્દેશકમાં પલેનાં કંપનને વિચાર કરાવે છે, આઠમાં ઉદ્દેશકમાં નિર્ગસ્થ નામના અણગારે પદાર્થોને વિચાર કર્યો છે. નવમાં ઉદ્દેશકમાં રાજગૃહ નગર વિષે અને દસમાં ઉદ્દેશકમાં ચંપા નગરીમાં પૂછાયેલા ચન્દ્ર વિષયક પ્રશ્નોનું સમાધાન કર્યું છે. આ પ્રકારને ગાથાને વિસ્તૃત અર્થ થાય છે,
SR No.009314
Book TitleBhagwati Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages1151
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy