________________
प्रमेयचन्द्रिका 0 ३० ६ १०४ १०१ जीवस्य सप्रदेशाप्रदेशनिरूपणम् १००% बहूनामेव प्रतिक्षण प्रतिपन्नानां प्रतिपद्यमानानां चोपलम्भात् , शेपेषु मनुप्यादिषु पूर्वोक्तं भत्रयमवसे यम् : तेषु बहूनां प्रतिपन्नानाम् , औदारिक-चैक्रिय. परित्यागेन औदारिकं वैक्रियं च प्रतिपद्यमानानाम् एकादीनां सद्भावात् , किन्त्वत्र औदारिकैकत्ववहुत्वदण्डकयोः नेरयिकाः देवाश्च न वक्तव्याः, वैक्रियदण्डकयोश्च पृथिव्यप्तेजोवनस्पत्ति-विकलेन्द्रियाः न वक्तव्याः, अत्र वैक्रियदण्डके एकेन्द्रियपदे तृतीयभङ्गकथने कथ न विरोधः? इति चेदाह-असंख्यातानां (सप्रदेशाश्च अप्रदेशाश्च ) ऐसा एक तीसरा ही भंग होता है। क्यों कि उनमें प्रतिक्षण प्रतिपन्न और अप्रतिपद्यमान अनेक जीवों की प्राप्ति होती है । शेष मनुष्यादिकों में पूर्वोक्त तीन भंग होते हैं। क्यों कि इनमें अनेक प्रतिपन्न जीवों का और औदारिक वैक्रिय शरीर को छोड कर पुनः औदारिक और वैक्रिय शरीर को पानेवाले एकादि जीव का सद्भाव पाया जाता है। यहां औदारिक के एकत्व और बहुत्व दण्डक में नैरयिक और देव इन पदों का प्रयोग नहीं करना चाहिये क्यों कि इनको औदारिक शरीर नहीं होता है । वैक्रिय के दोनों दण्डकोंमें पृथिवी अप, तेज, वनस्पति और चिकलेन्द्रिय इन पदों का प्रयोग नहीं करना चाहिये क्योंकि इन जीवोंको वैक्रिय शरीर नहीं होता है । यहां ऐसी आशंका नहीं करनी चाहिये कि-चैक्रियदण्डक में एकेन्द्रिय पद में जो आपने तीसरा भंग कहा है सो उसमें विरोध क्यों नहीं आवेगा? नहीं आवेगा
पाये मेन्द्रिय पहोम ( सप्रदेशाश्च अप्रदेशाश्च ) मा मे or an (त्रीने ભંગ) થાય છે. કારણ કે તેમાં પ્રત્યેક ક્ષણે પ્રતિપન્ન (પૂર્વોત્પન્ન) અને પ્રતિપદ્યમાન અનેક જીવોની પ્રાપ્તિ થતી હોય છે. એ સિવાયના મનુષ્ય આદિ જેમાં ત્રણ ભંગ થાય છે, કારણ કે તેમનામાં અનેક પૂર્વોત્પન્ન જીને અને ઔદારિક કે વૈકિય શરીરને પરિત્યાગ કરીને ફરીથી દારિક કે વૈક્રિય શરીર પ્રાપ્ત કરનાર કેઈક (એકાદિ) જવને સભાવ રહે છે. અહી
દારિકના એકત્વ અને બહત્વ દંડકમાં નારક અને દેવને પ્રવેગ થતો નથી, કારણ કે તેમને ઔદારિક શરીર હેતું નથી. વૈકિયના બને દંડકમાં પૃથ્વીકાય, અપકાય, તેજસ્કાય, વનસ્પતિકાય અને વિકસેન્દ્રિયને પ્રયોગ કરવો નહીં, કારણ કે તે અને વૈકિય શરીર હેતું નથી. અહીં એવી આશંકા કરવી જોઈએ નહીં કે ક્રિય એકેન્દ્રિય જીવોને આપે ત્રીજો ભાગ લાગુ પાયે છે. તે શું અહીં વિરોધાભાસ લાગતું નથી ? આ શંકાનું સમાધાન નીચે