________________
भगवतीसूत्र न वक्तव्यं, तस्य असंयतत्वाभावात् । ' संजयासंजएहिं तियभंगो जीवाईओ' संयता - संयतेपु संयतासंयतपदविशिष्टैकत्वबहुत्वदण्डकयोर्मध्ये वहुत्वदण्डके जीवादिकः जीवादिपदेबु निकभङ्गः पूर्वोक्तास्त्रयो भङ्गा वाच्याः, देशविरतिं पतिपन्नानां वहूनां, संयमाद् असंयमाद् वा नित्य देशविरतिं प्रतिपद्यमानानां च एकादीनां सद्भावात् , परन्त्वत्र जीव-पञ्चेन्द्रियतिर्य-मनुष्या एव पठितव्याः न तु नैरयिकादयः, तेषां संयतासंयतत्वविरहात् , ' णोसंजय-णोअसंजय-णोकि यहां सब ही द्वितीयादि समयों में असंयम अवस्थावाले होते हैं
और असंयम अवस्था को धारण करनेवाले वे ही सब जीव प्रथम समय में भी होते हैं । इस कारण यहां एक ही अंग कहा गया है । इस द्वार में सिद्ध पद नहीं कहना-क्यों कि सिद्धों में असंयत अवस्था नहीं होती है। 'संजया संजएहिं तियभंगो जीवाईओ' संयतासंयत द्वार मेंसंयतासंयतपद विशिष्ट एकत्व बहुत्व विषयक दो दण्डकों में से बहुत्यविषयक द्वितीय दण्डकमें जीवादिक पदों में पूर्वोक्त तीन भंग होते हैं । क्यों कि देशविरतिरूप चारित्र को जिन्हों ने पहिले से प्रास कर लिया है ऐसे जीव तो अनेक होते हैं, और संयम से अथवा असंयम निवृत्त हो कर पुनः देशविरतिरूप चारित्र को प्राप्त करनेवाले कोह एक दो आदि जीव ही होते हैं । इस बारमें जीव पञ्चेन्द्रिय तिर्थश्च और मनुष्य इन पदों को ही प्रयोग करना क्यों कि इनके सिवाय और जगह देवनारक आदि में यह अवस्था संभावित नहीं होती है 'णो संजय-णो असंजय-णो संजयासंजय जीव सिद्धेहिं तियभंगो' नो દ્વિતીયાદિ સમયમાં અસંયમ અવસ્થાવાળા હોય છે અને તે બધાં જ પ્રથમ સમયમાં પણ અસયમ અવસ્થાવાળા જ હોય છે. આ કારણે એકેન્દ્રિય , વિષયક એક જ ભંગ અસંયતને અનુલક્ષીને કહ્યો છે. આ દ્વારમાં સિદ્ધને સમાવેશ થતું નથી કારણ કે તેઓમાં અસંયત અવસ્થા હતી જ નથી. (संजयासजएहि तियभंगो जीवाइओ) सयता सयत द्वारभा-सयता संयत સંબધી એકત્વ બહત્વ વિષયક બે દંડકેમના બહત્વ વિષયક બીજા દંડકમાં જીવાદિક પદેમાં પૂર્વોક્ત ત્રણ ભંગ થાય છે. કારણ કે દેશવિરતિરૂપ ચારિત્રને પ્રાપ્ત કરનારા છે તે કઈ જ હોય છે. આ દ્વારમાં જીવ, પંચેન્દ્રિય તિયચ અને મધ્ય આટલાં પદેને જ પ્રયોગ કરો. આ સિવાયના નારક દેવ આદિમાં આ અવસ્થા સંભવી શકતી જ નથી.
(णोसंजय-णोअसंजय-णोसंजयासंजय जीव सिद्धेहि तियभंगो) ना સંયત, ને અસંત અને ને સંયતાસંયત પદ વિશિષ્ટ જીવ અને સિદ્ધ