SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ સ ૨૦૧૨ના અષાડ સુદી ૧૫ થી શ્રી વિનોદકુમારે ગોડલ સંપ્રદાયના શાખા | આચાર્યશ્રી પુરુત્તમજી મહારાજ સાહેબ પાસે વેરાવળ ચાતુર્માસ દરમ્યાન ખાસ નિયમિત રીતે દીક્ષાની તૈયારી કરવા માટે તેમની પાસે જ્ઞાનાભ્યાસ કર્યો. તેની સાથે પૂ આચાર્ય શ્રી પુરુષોત્તમજી મહારાજના સસાર પક્ષના કુટુંબી, રીક્ષાના ભાવિક શ્રી જસરાજભાઈ પણ જ્ઞાનાભ્યાસ કરતા હતા તેઓએ ત્યાં એ નિર્ણય કરે કે આચાર્ય શ્રી પુસ્તમજી મહારાજ પાસે આપણે બન્નેએ દીક્ષા લેવી, પહેલા વિનંદકુમારે અને પછી શ્રી જસરાજભાઈએ દીક્ષા લેવ, શ્રી જસરાજભાઈની દીક્ષા તિથિ શ્રી પુરુષોત્તમજી મહારાજ સાહેબે સ ૨૦૧૩ ના જેઠ સુદ ૫ ને સોમવારે માગરોલ મુકામે નક્કી કરી શ્રી જસરાજભાઈ વિનોદકુમારને રાજકેટ મળ્યા છી વિનેદકુમારે શ્રી જસરાજ શાઈની યથાયોગ્ય સેવા બજાવી, માગરેલ રવાના કર્યા અને પિતે નિશ્ચયપૂર્વક દીક્ષા માટે આજ્ઞા માગી પણ તેના પિતાશ્રીની એકને એક વાત સાભળી ને તેમને મનમા આઘાત થએ અને દીક્ષા માટે તેમણે બીજે રસ્તે શોધી કાઢયે. - પૂજ્યશ્રી લાલચ દજી મહારાજ અને તેમના શિષ્યોને પરિચય મુંબઈમાં થયેલ હતો અને ત્યારબાદ કઈ વખત પત્રવહેવાર પણ થતું હતે છેલા પત્રથી તેમણે જાણેલ હતું, જે શ્રી લાલચ દજી મહારાજ, ખીચન ગામે , આચાર્ય શ્રી સમર્થમલજી મહારાજ સાહેબ પાસે જ્ઞાનાયાસ અર્થે ગયા છે પિતાને પિતાશ્રીની આજ્ઞા (દીક્ષા માટે) મળે તેમ નથી અને દીક્ષા તો લેવી જ છે આજ્ઞા વિના કેઈ સાધુ મુનિરાજ દીક્ષા આપશે નહી અને સ્વયમેવ દીક્ષા સૌરાષ્ટ્રમાં લઈને આચાર્ય શ્રી પુરુષોત્તમજી મહારાજ પાસે જવામાં ઘણા વિને થાશે, એમ ધારીને તેઓએ દૂર રાજસ્થાનમાં ચાલ્યા જવાનું નક્કી કર્યું તા ૨૪-૫-૧૭ સ ૨૦૧૭ ના વૈશાખ વદ ૧૦ ને શુક્રવારના રોજ સાજના માતુઓ સાથે છેલ્લું જમણ કર્યું ભજન કરી, માતુશ્રી સામાયિકમાં બેસી ગયા તે વખતે કઈને જાણ કર્યા વગર દીક્ષાના વિમાથી બચવા માટે ઘર, કુટુંબ, સૌરાષ્ટ્ર, ભૂમિ અને ગોડલ સંપ્રદાયને પણ ત્યાગ કરી તેઓ બચન તરફ રવાના થયા શ્રી વિનોદમુનિના નિવેદન પરથી માલૂમ પડયું કે તા. ૨૪-૫–૫૭ના રોજ રાત્રે ખાઠ વાગે ઘરથી નીકળી, રાજકોટ જ કરોને જોધપુરની ટિકિટ લીધી. તા ૨૫-૫-૫૭ના સવારે ૮ વાગ્યે મહેસાણા પટેગ્યા તથા અઢી કલાક ગાડી પી રહે છે, તે દરમ્યાન ગામમાં જઇ ને વેચ કક્વા માટેના વાળ રાખી ને બાકીના કઢાવી નાખ્યા અને ખામાં બેસી ગયા. મારવાડ જ કશન તથા
SR No.009313
Book TitleBhagwati Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1214
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy