________________
३१४
मनातीय चरणशरणाश्रयणा, शकस्य चमरम्पति बजप्रेपणानन्तरं विचिन्वनम् आदि जानेन चमरम्मति महावीरस्य कृपा प्रभावानुमन्धान मानापश, ततः शकस्त स्ववनानुशरणम् , महावीरसफाशात् चतुरङ्गालदस्थितवजस्य गणग्रहणम् । महावीरम्पति शकस्य बन्दनं क्षमामार्थनश, महावीरप्रभावेण चमरम्य रक्षणम् , प्रक्षिप्तपुद्गलानामनुसरणद्वारा ग्रहण विषये गौतमाय मग्नः पुद्गलगति विचारः, शक्रस्य चमरस्य बनस्य च गमनशक्तिकथनम् , तेषां परस्परं तुलना कालमानञ्च, चमरस्य शोकः, शोसकारण विपये चमरदेवानां प्रश्नः, चमरस्य महावीरम्मति भक्तिप्रदर्शनम् , चमरम्यान्ते स्थितिसिद्धिनिरूपणम् ।
होना, चमर के ऊपर इन्द्र शक्रका प्रकोप करना, चमर का भागना और महावीर की शरण में पहुंचना । शक का चमर के प्रति वज का प्रक्षेप करना और कुछ विचार करना। महावीर की चमर के ऊपर कृपा है ऐसा अवधिज्ञान द्वारा जानना और फिर इन्द्रका पश्चात्ताप करना, इन्द्र का वज्र के पीछे जाना । महावीर प्रभुसे चार अगल दूर रहे हुए वनका इन्द्र द्वारा ग्रहण होना । महावीर प्रभुको इन्द्र द्वारा वन्दना करना और उनसे क्षमा याचना करना। महावीर प्रभु के प्रभाव से चमर की रक्षा होना। प्रक्षिप्त पुग्दलो के अनुसरणद्वारा ग्रहण करने के विषय में गौतम का प्रश्न करना । पुग्दलगति का विचार । शक की चमर की और वज्र की गति शक्ति का कथन । इनकी परस्पर में तुलना, कालमान चमर का शोक, शोक के कारण विषय में चमर देवों का प्रश्न, चमर
દેવો ભયભીત થયા-શકેન્દ્રનો ચમરેન્દ્ર પર પ્રકોપ થયે-પરિણામે અમર નાસીને મહાવીરને શરણે આવ્યો. શક ચમરેન્દ્ર પર વજીને પ્રહાર કરીને આ પ્રમાણે વિચાર કરે છે. મહાવીરની કૃપાદૃષ્ટિ ચમર પર છે, એવું અવધિજ્ઞાન દ્વારા જાણીને ઇન્દ્રને વજ છેડવા માટે પશ્ચાત્તાપ થાય છે. ઈન્દ્રનું વજીની પાછળ ગમન, મહાવીર પ્રભુથી ચાર આગળ દૂર રહ્યું ત્યારે ઇન્દ્ર દ્વારા એવા ગ્રહણ કરાય છે–શકેન્દ્ર દ્વારા મહાવીર પ્રભુને વંદ નમસ્કાર અને ક્ષમાયાચના. મહાવીર પ્રભુના પ્રભાવથી ચમરેન્દ્રની રક્ષા. પ્રક્ષિપ્ત યુગલેને અનુસરણ દ્વારા ગ્રહણ કરવા વિષેના ગૌતમના.પ્રનને ઉત્તર
દલની ગતિ વિષે વિચાર-શk, ચમર અને વાની ગતિ શક્તિનું કથન. તેમની એક બીજા સાથે સરખામણી, કાલમાન, ચમરને શેક-શોકના કારણ વિશે ચમરના