SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा का स्था० उ०२ १.११ व्यवहारस्वरूपनिरूपणम् - .. ५७ साधुना यथा विशुद्धिः कृना, तां संपधार्य तस्मिन्ने वापराधे यदन्यः साधुस्तथैव विशुद्धिं करोति "सा धारणा । अथवा-गच्छोपग्राहिणो वैयाहत्यकरिशेपानुचितस्य प्रदर्शितानाम् उचितप्रायश्चित्तपदानां, यद-धारणं सा-धारणा ।४। तथाजीतम्-द्रव्यक्षेत्रकालभावपुरुषमतिसेवाजत्या संहननधृत्यादि परिहाणिमपेक्ष्य यत् प्रायश्चित्तदानं तत् , अथवा-यत्र गच्छे कारणवशाद् यः सूत्रातिरिक्तः प्रायश्चित्तव्यवहारः प्रवर्तितो बहुभिरन्यैश्चाप्यनुवर्तितः सः ॥५॥ इति । ऑगमादि व्यवहारप्रदर्शिका गाथा अपि अन्यत्रोक्ताः । तथाहिजैसी विशुद्धिकी गई हो उस विशुद्धि को हर्दय में धारणकर उसी अपराधमें जो अन्य साधुभी उसी प्रकारको दिशुद्धि करता है, वह धारणा है। अथवा-जों साधु गच्छका, उपकार करता है; वैयावृत्त्य करता है परन्तु यदि उससे कोई ऐसा कार्य बन जाता है; किलो. समस्त साधुओंको अनुचित लगता है तो उसके निमित्त दिखलाये गये प्रायश्चित्त पदोंकी,जो धारणा है वह धारणा है तथा-द्रव्य, क्षेत्र, काल, भाव एवं पुरुष प्रतिसेवाकी अनुवृत्तिसे संहनन पृति आदिकी हीनताकी अपेक्षा करके जो प्रायश्चित्त दिया जाता है वह जीत व्यवहार अथवा-जिस गच्छमें कारणके वशले जो सूत्रातिरिक्त प्रायश्चित्त व्यवहार चल रहा है तथा अनेकोंने भी उसकी सराहनाझी हो ऐसा वह व्यवहार जीत व्यवहार है, आगम आदिरूप व्यवहारको दिखलानेवाली जो गाथाएँ અપેક્ષાએ જે અપરાધમાં ગીતાર્થ સાધુ દ્વારા જેવી વિશુદ્ધિ કરવામાં આવી હિય તે વિશુદ્ધિને હદયમાં ધારણ કરીને એ જ પ્રકારનો અપરાધ થઈ જતાં અન્ય સ ધ પણ એ જ પ્રકારે જે વિશુદ્ધિ કરે છે તેને ધારણું કહે છે. અથવા જે સાધુ ગચ્છને ઉપકાર કરે છે–વૈયાવૃત્ય આદિ કરે છે, પરંતુ તેના દ્વારા કોઈ એવું કાર્ય થઈ જાય કે જે સમસ્ત સાધુઓને અનું ચિત લાગે છે, તે તેની વિશુદ્ધિ નિમિત્તે બતાવવામાં આવેલા પ્રાયશ્ચિત્ત પદની જે ધારણા છે, તેનું નામ ધારણું સમજવું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને પુરુષ પ્રતિસેવાની અનુવૃત્તિની અપેક્ષાએ સંહનન, ધૃતિ આદિની હીનતાને વિચાર કરીને જે પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે તેને છતવ્યવહાર કહે છે અથવા જે ગચ્છમાં કઈ કારણે સૂત્રાતિરિક્ત (સૂત્રમાં જેને આધારે ન મળતું હોય એ ) વ્યવહાર ચાલી રહ્યો હોય તથા અનેક સાધુ આદિ દ્વારા જે વ્યવહારની પ્રશ સા કરાઈ હોય તેવા વ્યવહારને જીતવ્યવહાર કહે છે. આગમ આદિ રૂપ વ્યવહારનું સ્વરૂપ બતાવતી કેટલીક ગાથાઓ અન્ય શાસ્ત્રોમાં આપેલી છે, તે ગાથાઓ હવે અહીં આપવામાં આવે છે - स्था०-८
SR No.009310
Book TitleSthanang Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages773
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy