________________
७२२
स्थानावरे इत्यर्थः ॥५॥ अक्षपिकर:-क्षपिः स्वपरयोरावासः, तस्य करः-क्षपिकरः, न तथा अक्षपिकरः, स्वपराव्यथाजनक इत्यर्थः ॥ ६॥ तथा - अभूतसंक्रमण:-भूतानि-प्राणिनः संक्रम्यन्ते उपमर्दान्ते येन सः, भूतसंक्रमणे, न तथा-अभूतसंक्रमणः-भूतोपमर्दनवर्जित इत्यर्थः ॥ ७॥ इति तथा-अप्रशस्तमनोविनय = अकुशल चिन्तनरूपमनोविनयः सप्तविधः प्रज्ञप्तः, तद्यथा-सावध इत्यादि । है वह अनास्त्रवकर है ऐली अनास्त्र व कर विचार धारा प्राणातिपात आदि रूप आस्त्रव से वर्जित होती है, अतः ऐसी अनास्रवकर विचार धारा अनास्रवकर मनोविनय है, स्व और पर को कष्ट पहुंचाने वाली जो विचारधारा है वह क्षपिकर विचारधारा है, ऐसी जो विचार धारा नहीं है वह अक्षपिकर मनोविनय है । अर्थात् ऐसी विचारधारा से शुन्य जो मन है वही अक्षपिकर मनोविनय है। अभूताभिसंकमण-जिस विचारधारा से प्राणियों का उपमर्दन किया जाता है ऐसी वह विचारधारा भूताभिसंक्रमण है, ' जिस विचारधारा में ऐसा भूताभिसंक्रमण नहीं होता है ऐसी वह विचारधारा अभूतसंक्रण रूप मनोविनय है ॥७॥
अप्रशस्त मनोविनय इस प्रकार से सात भेदों वाला है-जैसेपापक १, सावध २, सक्रिय ३, सोपक्लेश ४, आस्रवकर ५, क्षपिकर ६, और भूताभिसंक्रमण- ७, अप्रशस्तमनोविनय अकुशल चिन्तन આસવ કરનારી જે વિચારધારા હોતી નથી તે વિચારધારાને અનાવર કહે છે. એવી અનામ્રવકર વિચારધારા પ્રાણાતિપાત આદિ રૂપ આસવથી રહિત હોય છે. તેથી એવી અનાશ્રવકર વિચારધારાને અનાસકર મનોવિનય કહે છે. -
સ્વ અને પરને કષ્ટ પહોંચાડનારી જે વિચારધારા છે તેને ક્ષપિકર વિચાર ધ રે કહે છે જે વિચારધારા એવી હતી નથી તેને અક્ષપિકર કહે છે. તેથી સ્વ અને પરને પીડા પહોંચાડવાથી રહિત એવી વિચારધારા છે તે અક્ષપિકર મને વિનયરૂપ છે
અભૂતાભિસંક્રમણ–જે વિચારધારાવડે પ્રાણીઓનું ઉપમર્દન કરાય છે તે વિચારધારાને ભૂતાભિસંક્રમણ કહે છે. જે વિચારધારામાં એવું ભૂતાભિસંક્રમણ થત નથી, તે વિચારધારાને અભૂતાભિસંક્રમણ રૂપ મને વિનય કહે છે.
પ્રશસ્ત મને વિનયન નીચે પ્રમાણે સાત ભેદ કહ્યા છે
(१) पा५४, (२) सापध,'(3) सठिय, (४) सौ५४वेश, (५) साख१४२, (६) सपि४२ मने भूतानि भ.