________________
सुधाटीका स्था० ७ ० ४६ चिनयस्वरूपनिरूपणम्
""
" कायन्यो पुण भत्ती - वहुमाणो तहय बनवाओ य । अरहंतगाइयाणं, केवलनाणावसाणाणं ॥ १ ॥ छाया -- कर्तव्यः पुनर्भक्ति - वहुमानस्तथा वर्णवादथ । अर्हदादिकानां केवलज्ञानावसानाननाम् || १ || इति ॥ २ ॥ भक्तिरूपो बहुमानः भक्तिवहुमानः ।
वर्गवाद: = प्रशंसा । तथा चारित्र विनयः - चारित्रं = चरणं - क्रिप, तदैव विनयः, तस्य वा विनयः = श्रद्धानादिरूपः । अयं भावः - सामायिकादिक्रियाणां श्रद्धानं, कायेन स्पर्शनं, भव्यप्राणिनां पुरतः प्ररूपणं चेति चारित्रविनय इति । तदुक्तम्
सामाइया चरणस्स सदहणया १, तदेव कारणं ।
संफासणं २ पण ३ मह पुरओ भव्य सत्ताणं ॥ १ ॥ "
छाया - सामायिकादिचरणस्य श्रद्धानं १, तथैव कायेन ।
७१९
संस्पर्शनं २ प्ररूपणमथ पुरतो गव्यसन्चानाम् ॥ १ ॥ इति १ ३ ॥
से अनाज्ञातवानय पेंतालीस ४५ प्रकारका हो जाता है । कहा भी है66 काव्या पुण अती " इत्यादि ।
इसका अर्थ स्पष्ट है- भक्ति पूर्वक बहुमान-भक्ति बहुमान है प्रशंसा का नाम वर्णवाद है २ चारित्र विनय ३ – चारित्रक्रिया-रूप जो विनय हैं वह अथवा चारित्र का जो श्रद्धान आदि रूप विनय है वह चारित्र विनय है, तात्पर्य यह है - सामायिक आदि क्रियाओं का दान करना, काय के द्वारा उनका स्पर्शन करना, एवं भव्य प्राणियों के समक्ष उनका प्ररूपण करना यह चारित्र का
૧૫ પંદર પ્રકારનુ છે. તથા વધુ વાદ અર્થાત્ પ્રશંસા કરવી તે ૧૫ ૫૪ર એ બન્ને અનાશાતના રૂપ હોવાથી અનાશાતના વિના કુલ ૪૫ પ્રકાર થાય છે ह्यु पशुछे . " कायव्वा पुण भक्ती" त्याहि.
આ ગાથાને અર્થ સ્પષ્ટ છે. પ્રશ'સા કરવી તેનુ' નાણુ વવાદ છે હવે ચારિત્ર વિનયનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે.
ચારિત્ર-ક્રિયા-રૂપ જે વિનય છે તેને અથવા ચરિત્ર પ્રત્યે શ્રદ્ધા આદિ રૂપ જે વિનય છે તેનું નામ ચારિત્રવિનય છે. એટલે કે સામાયિક આદિ ક્રિયાએ પ્રત્યે શ્રદ્ધા રાખવી, કાયા દ્વારા તેમની આરાધના કરવી, અને ભવ્ય જીવાની સમક્ષ તેનું પ્રતિપાદન કરવુ તેનુ નામ ચારિત્રનિય છે કહ્યું પણ છે કે८८ सामाइयाश्चरणस्स ” ઇત્યાદિ. આ ગાથાના અથ ઉપરના કથનમાં જ સ્પષ્ટ થઈ ગયા છે.