________________
५८६
स्थानासूत्रे
नोपसर्जन भावेन यक्षिणं सः, यथा - सच्चै न्यमात्मनीति । तथा द्वयोर्धर्मिणोः प्रधानोपसर्जनभावेन यद्विक्षणं स द्वितीयः, यथा - पर्यायवद् वस्तु द्रव्यमिति २ तथा - धर्मधर्मिणोः प्रधानोपमनभावेन यद् विवक्षणं स तृतीयः, यथा -क्षणमेकं सुवी विषयासक्तजीव इति ।
सामान्य विशेषरूप होती है, इन में दो धर्मो का प्रधान और उपसजैन भाव से - गौण रूप से जो विवक्षण है वह प्रथम नैगमनयका भेद है, जैसे- " सच्चैतन्यात्मनि " आत्मा में विशिष्ट चैतन्य है यहां चैतन्य का विशेषण सत् है अतः वह गौण है और चैतन्य धर्म मुख्य है, दो धर्मियों की प्रधान उपसर्जन भाव से जो विवक्षा है वह treat द्वितीय भेद है, जैसे-पर्यायवाली वस्तु द्रव्य है, यहाँ वस्तु और द्रव्य ये दो धर्मी हैं परन्तु पर्यापवद् वस्तु यह द्रव्य का विशेषण है, इसलिये यह गौण है और द्रव्य यह विशेष्य है इसलिये वह प्रधान है, धर्म और धर्मी का प्रधान उपसर्जन भाव से जो विचक्षण-कथनकरना है वह नैगमन का तृतीय भेद है, जैसे- " क्षणमेकं सुखी विषयासक्त जांच: " विषयासक्त जीव एक क्षण तक सुखी रहता है, यहाँ धर्म धर्मों की प्रधान उपसर्जन भावले विवक्षा हुई है, क्योंकि जय विषयासक्त जीव का विशेषण सुखी बनाया जाता है तब वह
-
રૂપ ક્રાય છે નૈગમનયના પ્રથમ લેઇમાં એ ધર્મનું પ્રધાન રૂપે અને ઉપસર્જન રૂપે, ગૌણુ રૂપે પ્રતિપાદન થાય છે. જેમકે “ सच्चैतन्यात्मनि ” " आत्ममां सद्विशिष्ट चैतन्य छे. " सही चैतन्यतु विशेषण सत् छे, તેથી સત્ ગૌણુરૂપ છે અને ચૈતન્ય ધર્મ પ્રધાનરૂપ છે.
એ ધર્મીઓની જે પ્રધાનભાવે અને ઉપસર્જન ભાવે ગૌણુભાવે વિવક્ષા છે, તેને નૈગમનયના બીજા ભેદ રૂપ ગણવામાં આવે છે. જેમકે પર્યાયવાળી વસ્તુ દ્રવ્ય છે '' અહી' વસ્તુ અને દ્રવ્ય, આ એ ધર્મી છે. પરન્તુ પર્યાય. વાળી વસ્તુ ' આ પત્ર દ્રવ્યના વિશેષણ રૂપ છે, તેથી તે ગૌણુ છે અને દ્રવ્ય વિશેષ હાવાને કારણે તેને પ્રાધાન્ય અપાયું છે.
6
,
નેગમ નયના ત્રીજા ભેદમાં ધર્મ અને ધર્મીનું પ્રધાન અને ઉપસર્જન लावे गौथु ३ये प्रतिपादन वामां आवे छे, भ} " अगमेकं सुखी विषयासक्तजीवः " " विषयासात व मे क्षयु सुखी राहे हे " अहीं धर्म અને ધર્મીની પ્રધાન અને ગૌણ રૂપે વિક્ષા થઈ છે. કારણ કે એ વિષયાસક્ત જીવના વિશેષણુ રૂપે સુખીને લેવામાં આવે તે તે વિશેષણ હાવાને