________________
धुषा टीका स्था०७ सू० २ सप्तविधविभगवाननिरूपणम् च तथाविधस्य श्रमगस्य वा माहनस्य वा तृतीयं विभङ्गज्ञानमुत्पद्यते, तदा से माणातिपातान् मृषापादान प्रदत्तादानानि, मैथुनसेवां, परिग्रहसंग्रहं, रात्रिभोजनं वा कुर्वतो जीवान् पश्यति, क्रियमाणं पापं कर्म च न पश्यति । ततः सं क्रिया: वरणो जीव इति प्रतिपद्यते, कर्मावरणो जीव इति न प्रतिपद्यते । इति तृतीयं. विभङ्गज्ञानम् ३ [ तथा यस्य तथाविधस्य श्रमणस्य वा माइनस्य वा चतुर्थ विभङ्गज्ञानमुत्पद्यते, ततः स तेन विभङ्गज्ञानेन देवान् पश्यति, कर्मभूतान् देवान् पश्यति ? इत्याह-वाहिरव्भतरए' इत्यादि । सूत्र पाठ द्वारा प्रकट की गई, जब तथाविध श्रमणको अथवा माहन को तृतीय विभंग ज्ञान उत्पन्न होता है, तब वह प्राणातिपातोंको-मृषावादोंको, अदत्तादानोंको, मैथुन सेवाको, परिग्रहके संग्रहको, और रात्रिभोजनको करते हुए जीवों को देखता है, क्रियमाण पाप कर्मको नहीं देखता है, इससे जीव कियोवरणवाला है, ऐसी उसकी मान्यता हो जाती है, कर्मरूप आवरणवाला जीव है-ऐसी उसकी मान्यता नहीं रहती है, ऐसा उसका ज्ञान विभंग इसलिये कहा गया है, कि यह जीवको जो कि वास्तविक रूपमें कर्मावरणवाला है, ऐसा न मानकर विपरीत रूप क्रियावरणवाला मानता है, ऐसा यह तृतीय विभंग ज्ञान है. तथा जिस तथाविध श्रमणको अथवा माहनको चतुर्थ विभंगज्ञान उत्पन्न होता है, उससे वह इस प्रकारसे देवों को देखता है-कि ये मिथ्या ते एवमाहु." या सूत्रा द्वारा प्र४८ ४२री छे. पांय हिशामials અસ્તિત્વ સ્વીકારવી તેમની આ માન્યતા પણ છેટી જ છે. * જે શ્રમણ અથવા માહણમાં ત્રીજા પ્રકારનું વિસંગજ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે, તે પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન સેવન, પરિગ્રહ અને રાત્રિભોજન કરતાં જીને દેખે છે, પણ ક્રિયમાણ પાપકર્મને દેખતે નથી, તે કારણે તે વિર્ભાગજ્ઞાની એવું માનતે થાય છે કે જીવ કિયાવરણવાળે જ છે, તે જીવને કર્મરૂપ આવરણવાળો માનતું નથી. તેને આ જ્ઞાનને વિલંગજ્ઞાન કહેવાનું કારણ એ છે કે જીવ વાસ્તવિક રીતે તે કર્માવરણવાળો હોવા છતાં પણ તે તેને ક્રિયાવરણવાળો માને છે આ પ્રકારની વિપરીત માન્યતા 2 સાનને કારણે જ તેનામાં આવી હોય છે, તેથી જ તેના તે પ્રકારના
નને વિસંગજ્ઞાન કહે છે ' ચોથા પ્રકારના વિર્ભાગજ્ઞાનનું વિવેચન–જે કઈ શ્રમણ અથવા માહઅને ચેથા પ્રકારનું વિસંગજ્ઞાન ઉત્પન્ન થાય છે, તે એવું માનતે થઈ જાય स्था०-६८