________________
सुधा टीका स्था०७ ६०१ सप्तविधगणापक्रम निरूपणम्
यद्वा-अत्र आयपदद्वयेन सम्यग्दर्शनार्थं गणापक्रमणमुक्तम् २ | तृतीयचतुर्थपदद्वयेन सम्यग्ज्ञानार्थम् । पञ्चमपष्ठपदद्वयेन च सम्यक् चारित्रार्थम् । ताहि सर्वधर्मान् रोचयामि = श्रद्दधामि अहमिति तेषां स्थिरीकरणार्थं गणादपक्रमामीति प्रथमम् | १| तथा - एककान् धर्मात् रोचयामि एककांस्तु न रोच. यामि इति श्रद्धानाविषयीभूतानां धर्माणां श्रद्धानार्थं गणादपक्रमामीति द्वितीयम् |२| इत्यनेन पदद्वयेन सर्वविषयं देशविषयं च सम्यग्दर्शनं श्रद्धातुं गणादपक्रमणमुक्तम् ॥२॥
यद्वा-यहां सूत्र में आदिके दो पदों द्वारा सम्यग्दर्शन के लिये गणसे अपक्रमण कहा गया है, तृतीय और चतुर्थ पद से सम्यग्ज्ञान के लिये गणसे अपक्रमण ( बाहर निकलना ) कहा गया है, पंचम छडे पद इसे सम्यक् चारित्रके लिये गग से अपक्रमण कहा गया है, जैसे- “ सर्व धर्मान् रोचयामि " मैं समस्त श्रुतचारित्र धर्मों पर श्रद्धा करता हूँ इसलिये उनकी स्थिरता के लिये मैं गणसे निकलता हूँ १ ऐसा यह प्रथम कारण है तथा जो धर्म मेरे श्रद्धानके विषयभूत नहीं हैं, उन्हें श्रद्धानका विषयभूत बनाने के लिये मैं इस गणसे निकलता हूँ ऐसा यह द्वितीय कारण है २ इसतरह इन दो पदोंसे सर्व विषयवाले अथवा देश विषयवाले सम्यग्दर्शन पर विश्वास करने के लिये गणसे अपक्रमण कहा गया है २ तथा - सर्व धर्म विषयक अथवा देश धर्म विषयक અથવા—આ સૂત્રમાં પહેલાં એ પ્રત્યેાજના દ્વારા એ વાત પ્રકટ કરવામાં આવી છે કે સમ્યગ્દનની પ્રાસીને માટે સાધુ પેાતાના ગણુમાંથી અપક્રમણ કરી શકે છે. ત્રીજા અને ચાથા પત્ર દ્વારા એ વાત સૂચિત ’થાય છે કે સમ્યગ્દર્શનની પ્રાપ્તિને માટે સાધુ પેાતાના ગણમાંથી નીકળી જઈ શકે છે પાંચમાં અને છઠ્ઠા પડ દ્વારા એ વાત સૂચિત થાય છે કે સમ્યક્ ચારિત્રને માટે સાધુ સ્વગણુમાંથી નિ’મન કરી શકે છે.
66
1
सर्वधर्मान् रोधयामि " या सूत्रा द्वारा शुभांथी नीजी भवानु' આ પ્રકારનું કારણ બતાવવામાં આવ્યુ છે મને સમસ્ત શ્રુતચારિત્ર રૂપ ધર્મો પર શ્રદ્ધા છે તેની સ્થિરતા ટકાવી રાખવા માટે હું ગણુમાંથી નીકળવા માગું છું ”
जीनु र आ. प्रभा - " ? धर्मतत्वा प्रत्ये, भने श्रद्धा नथी તેમાં શ્રદ્ધા સ્થિર કરવાને માટે હું સ્વગણુમાંથી નીકળી જવા માગુ છું. આ છે કારણા દ્વારા સર્વ વિષયવાળા અથવા દેશ વિષયવાળા સમ્યગ્દર્શન ‘પર વિશ્વાસ સ્થિર કરવાને માટે સ્વગણુમાંથી નીકળી જવાની ઈચ્છા પ્રકઢ
111
I
કરવામાં આવી છે.
ܕܪ