________________
सुधा-टीका स्था० ६ सू ६२ समेद.मायुर्वन्धनिरूपणम् निधत्तं यदायुस्तत् । इति चतुर्थः । प्रदेशनामनिधत्तायु:-प्रदेशानाम् आयुष्कर्मद्रव्याणां नाम-नथाविधः परिणामः प्रदेशानाम, यद्वा-प्रदेशरूपं नाम-कर्मविशेषः प्रदेशनाम, तेन सह निधत्तं यदायुस्तदिति पञ्चमः । तथा-अनुभावनामनिधत्तायु:-अनुमावः आयुर्द्रयाणामेव विपाका, तपो नाम परिणामःअनुभावनाम, यद्वा-अनुनावरूपं नाम-नामकर्म -अनुभावनाम, तेन सह निधत्तं यदायुस्तदिति पष्ठं आयुधः । ननु किमर्थ जाल्यादि नामकर्मणाऽऽयुर्विशिष्यते ? नाम है, यह अवगाहना नाम औदारिक आदि शरीर नामकर्म रूप होता है, इस औदारिक शीर नामकर्म के साथ निधत्त जो आयु है, वह अवगाहना नामनिधत्तायु है ४ प्रदेशनाम निधत्तायु-आयुषक कर्म द्रव्यरूप प्रदेशों का जो तथाविध परिणाम है, वह प्रदेश नाम है यहाप्रदेशरूप जो नामकर्म विशेष है, वह प्रदेशनाम है, इसके साथ जो आयु निधत्त है, वह प्रदेशनाम निधत्तायु है ५ अनुभावनाम निधत्तायु ६-आयु द्रव्यों काही जो विपाक है, उसका नाम अनुभाव है, इस. अनुभाव रूप जो नाम परिणाम है, वह अनुभावनाम है, यहा-अनु.. भावरूप नाम नामकर्म है, वह अनुनावनाम है, इस अनुभाव नामके साथ निधत्त जो आयु है वह अनुभावनाम निधत्तायु है, इस प्रकारसे यह छट्ठा आयुबन्ध है। __शंका-जात्यादि नाम कर्मद्वारा आयुको विशेपित क्यों किया गया है ? आयु के द्वाराही जात्यादि नामों को विशेपित करना चाहिये थो। તેનું જે નામ (નામ કર્મ ) છે તેનું નામ અવગાહના નામ છે. આ અવગાહના નામ ઔદ્યારિક આદિ શરીર નામકર્મ રૂપ હોય છે. આ ઔદ્યારિક શરીર નામકર્મની સાથે નિષત્ત જે આયુ છે તેને અવગાહના નામ નિધત્તાયુ કહે છે.
પ્રદેશનામ નિવત્તાયુ–આયુષ્ક કમ દ્રવ્ય રૂપ પ્રદેશનું જે તથાવિધ પરિણામ છે તેને પ્રદેશનામ કહે છે. તેની સાથે જે આયુ નિધત્ત છે તેને પ્રદેશનામ નિધત્તાયુ કહે છે.
અનુભાવ નામ નિધત્તાયુ–આયુ દ્રવ્યોને જ જે વિપાક છે તેનું નામ અનુભાવ છે આ અનુભાવ રૂપ જે નામ (કર્મ) પરિણામ છે તેને અનુભાવ નામ કહે છે અથવા અનુભાવ રૂપ જે કર્મ છે તેને અનુભાવ નામકર્મ કહે છે. તે અનુભાવ નામની સાથે નિધત્ત જે આપ્યું છે તેને અનુભાવ નામ નિધત્તાયુ કહે છે. આ પ્રકારનું છ આયુગન્ધનું સ્વરૂપ છે.
શંકા–જાતિ આદિ નામકર્મ દ્વારા આયુને વિશેષિત શા માટે કરવામાં स्था०-६२