________________
४६४
स्थानाशास्त्र स्थितिः-छेदेन पूर्वपर्यायस्य छेदनेन उपस्थापनीयम्-आरोपणीय छेदोपस्थापनीयं-व्यक्तितो महावतारोपणमित्यर्थः । इदं च प्रथमान्तिमतीर्थकरतीर्थयोरेव भवति । तद्रूपः कल्पः साध्वाचारस्तस्य स्थितिः । इति द्वितीया ।२। तथानिर्विशमानकल्पस्थितिः-निर्विगन्ति-परिहारविशुद्धितपोऽनुवन्ति ये ते निर्विशमानकाः पारिहारिका इत्यर्थः, तेपां कल्पः, तत्र स्थितिः । इयं तु ग्रीष्मशीतवर्षाकालेपु जघन्य मध्यमोत्कृष्टतपोयुक्ता भवति । तत्र जघन्यं तप एतेषु क्रमेण चतुर्थपष्ठाष्टमानि, मध्यमं पष्ठाष्टमदशमानि, उत्कृष्टम् अष्टमदशमद्वादनसे जो उपस्थापनीय आशेषणीय होता है वह छेदोपस्थापनीय है, यह छेनोपस्थापनीय पुनः स्पष्ट रूपसे महाव्रतके आरोषण करनेरूप होता है, यह छे दोपस्थापनीय प्रशन अन्तिम तीर्थ करोंके तीर्घा में ही होता है, हम दोषस्थापना रूप जो कल्प है, माधुका आचार है, उस आचारकी जो स्थिति है, वह छेदोपस्थापनीय कल्पस्थिति है २ परिहार विशुद्धि तपका जो पालन करते हैं वे निर्विशमानक हैं, इन्हें पारिहारिक भी कहा गया है; इनका जो कल्प है, वह निर्विशमान कल्प है, और इस कल्प में जो स्थिति है, वह निर्विशमान कल्प स्थिति है । यह स्थिति ग्रीष्ममें शीनमें एवं वर्षाकाल में जघन्य मध्यम और उत्कृष्ट तपसे युक्त होती है। इनमें जयन्य तप क्रमशः चतुर्य षष्ठ और अष्टनकी तपस्या रूप होताहै, मध्यमतप षष्ठ,अष्टम और दशमकी तपस्या रूप होता है,पारणा दिन आचामारल(आयविल)तपस्यालेही युक्त होता है, अर्थात् आमी
(૨) દેપસ્થાપનીય કલપસ્થિતિ–પૂર્વ પર્યાયના છેદનથી જે ઉપસ્થાપનિય–આરોપણીય હોય છે, તેનું નામ છેદે પસ્થાપનીય છે. આ છેદેપસ્થાપનીય મહાવ્રતનું પુનઃ સ્પષ્ટ રૂપે આરોપણ કરવા રૂપ હોય છે. આ છેદે પસ્થાપનીયને સદભાવ પહેલા અને છેલલા તીર્થકરોના તીર્થોમાં હોય છે આ છે પસ્થાપના રૂપ જે કપ છે-જે સાધુનો આચાર છે, તે આચારની સ્થિતિનું નામ છેદેપસ્થાપનીય કદ સ્થિતિ છે.
(૩) નિર્વિશમાન ક૯પસ્થિતિ–પરિહાર વિશુદ્ધિ તપનું જેઓ પાલન કરે છે તેમને નિર્વિશમાનક કહે છે. તેમને પારિહારિક પણ કહે છે. તેમને જે કલ્પ ( આચાર) છે તેનું નામ નિર્વિશમાન કલ્પ (આચાર) છે તે કલબમાં જે સ્થિતિ (મર્યાદા) હોય છે તેનું નામ નિર્વિશમાન કલ્પસ્થિતિ છે. તે સ્થિતિ શ્રીમ, ' શીત અને વર્ષાકાળમાં જાન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ તપથી યુક્ત હોય છે. જઘન્ય તપ ક્રમશઃ એક ઉપવાસ, ઇટ અને અઠમની તપસ્યા રૂપ હોય છે. મધ્યમ તપ ક્રમશ: છઠ્ઠ,