________________
ટ
स्थानासूत्रे
तथा - दासवादं वदन् - ' दासोऽयम् ' इति असन्यमेव कस्मिथित् साधौ दोपमारोपयन् साधुः प्रायश्चितस्तारभागमवति । अत्रेदं वोध्यम् - दुष्प्रेक्षितादिपु रत्नाधिकेन प्रेर्यमाणः क्षुल्लकः क्रोधमुपगतः कदाचिदाचार्यसमीपे समागत्य कथयति - भदन्त । अयं रत्नाधिको दासोऽस्ति । अत्राचार्यक्षुल्लकयोः प्रश्नोत्तररूपं गाथात्रयमाह
गाथा - खरउत्ति कहूं जाणसि, देहाऽऽयारा कहें ति से हंदी | छिकोचणदुभंडो, णीयासी दारुणसभावो ॥ १ ॥
46
छाथा--- -खरक इवि कथं जानासि, देहाकाराः कथयन्त्यस्य हन्त । क्षिप्रकोपनो दुर्भाण्डो, नीचासी दारुगस्वभावः ॥ १ ॥ अयमर्थः -- रत्नाधिकोऽयं दामोऽस्तीति झुल्केनोके प्राचार्यस्तं पृच्छतिदासवादं वदन्" इसी प्रकार से किसी साधुके ऊपर ऐसे असत्य दोपका आरोपण करना कि "यह साधु दास है" इस प्रकार से असत्य दोषका आरोपण करनेवाला साधु प्रायचित्त प्रस्तारका पात्र होता है, इस विषय में ऐसा समझना चाहिये, किसी रहनाधिकने किसी क साधुसे अच्छी तरह से देखभाल करके प्रवृत्ति करने की बात कही तब वह क्षुल्लक उस पर क्रोधाविष्ट हो गया और आचार्य के पास जाकर कहने लगा हे भदन्त ! यह रत्नाधिक दान है, इस विषय में दोनोंका आचार्य को प्रश्नोत्तर रूप संवाद इस प्रकार से है
"खरउत्ति कहं जाणसि " इत्यादि ।
यह रत्नाधिक दास है, ऐला जन क्षुल्लकने कहा तब आचार्यने હવે છઠ્ઠા પ્રાયશ્ચિત્ત પ્રસ્તારનું સ્વરૂપ પ્રકટ કરવામાં આવે છે. " दासवादं वदन्" इत्यादि
કાઈ સાધુ ખીજા કાઈ સાધુ ઉપર એવા ખાટા આરેપ મૂકે છે કે “ આ સાધુ દાસ છે. ” તે તે પ્રકારનું ખેટુ દેષારાપગુ કરનાર સાધુ પ્રાય. શ્ચિત્ત પ્રસ્તારને પાત્ર બને છે. આ વિષયમાં વધુ સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે સમજવું.
કાઈ એક ગુરુ દીક્ષા પર્યાયવાળા સાધુએ કઈ લઘુ દીક્ષા પર્યાયવાળા સાધુને જતનાપૂર્ણાંક પ્રવૃત્તિ કરવાની સલાહ આપી તેથી તેશે ક્રોધાવેશમાં આવી જઇને આચાર્યની પાસે જઇને આ પ્રમાણે કહ્યું—“ હે ભગવન્! આ રત્નાધિક દામ છે” આ વિષયમાં તે ક્ષુલ્લક અને આથાય' વચ્ચેનેાસવાદ हवे आपवामां आवे छे. " खरउत्ति कहूं जाणासि " इत्याहि
જ્યારે તે ક્ષુલ્લકે તે પર્યાયજયેષ્ઠ સાધુ દાસ છે એવી વાત કરી ત્યારે આચાર્યે તેને પૂછ્યું “तभे देवी रीते लक्ष्युं हे ते भरड ( हास ) छे ? ”