SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ सुंधा टीका स्था० ६ सू० ५४ अधबने पविधप्रायश्चित्तनिरूपणम् ४४३ चारी । अतो मया एतत्कृतं तर्जनादिकं सोढव्यमेव । परन्त्वहमेवं करिष्यामि यथाऽयं मत्तो लधुभवेत् । एवं क्षुल्लमविचारणानन्तरमन्यदा तो भिक्षाचौथे गतौ तृपितौ बुभुक्षितौ चेत्येवं चिन्तितवन्तौ-यदस्मिन् देवकुले व्यन्तरायतने कुटङ्के-लतामण्डपे वा किंचिद् भुक्त्वा पानीयं पास्यावः । इत्थं विचार्य तौ तत्र गत्वा सुखेन स्थितौ । तावत् स क्षुल्लकः स्वस्थितस्थानाभिमुखमागच्छन्ती कांचित आर्या ददर्श । स चिन्तितवान् 'सम्पति वैरनिर्यातनाय लब्धो मयाऽवसरः' इति चिन्तयित्वा स तं रत्नाधिकं प्राह-आयें ! करोतु भवान् लघ्वाहारं पिवतु पानीयं च, अहं तावत् संज्ञाभूमि गत्वा प्रत्यायामि, इत्युक्त्वा स रत्नाधिके, कि जिससे यह मुझे लघु-दीक्षापर्यायकी अपेक्षा लघु हो जाये इस तरहके क्षुल्लकके विचार के बाद वे दोनों क्षुल्लक और रानिक किली एक समय भिक्षाचर्या के लियेविचरण करते करले तृषित और बुभुक्षित बने हुए उन दोनोंने इस प्रकारले विचार किया चलो इस व्यन्तरायतन अथवा लनामण्डपमें बैठकर कुछ खाकर पानी पीले ऐसा सोच कर वे वहाँ. गये और बैठ गये इतने में उस क्षुल्लसने अपने बैठे हुए स्थान की ओर आती हुई एक किलो आर्या को देखा। देखकर उसने विचार किया “अब इस साधुसे बैर चुकाने का मुझे यह अच्छो अबसर हाथ लगा है" ऐसा विचार कर उसने रत्नाधिक साधु पर्याय ज्येष्ठले कहा-आर्य! आप लघु आहार कर लेने और पानी पी लेबे मैं तब तक संज्ञाभूमि विचार भूमिकी ओर जाकर वापिस आ जाता हूं, ऐसा कह कर वह સમાચારીના નિયમ પ્રમાણે ચાલનારે છું, તેથી આ બધું સહન કરી લઉં છું અને તેમને એક શબ્દ પણ કેહ નથી પરંતુ હવે હું એવું કરીશ - કે જેથી મારી લઘુ દીક્ષા પર્યાય હોવા છતાં પણ તેઓ મારા કરતાં લઘુ -ગણાય. આ પ્રમાણે તે લઘુ દીક્ષાપર્યા વાળા સાધુએ નિશ્ચય કર્યો. ત્યાર બાદ કઈ એક દિવસે તે ક્ષુલક અને તે સાનિક ભિક્ષાચર્યા માટે નીકળ્યા શિક્ષાચર્યા કરતાં કરતાં સુધા અને પિપાસાથી વ્યાકુળ બનેલા તે બન્નેએ વિચાર કર્યો કે ચાલે આ નરાયાનમાં–લતામંડપમાં જઈને આહાર પાણી કરી લઈએ. આ પ્રમાણે વિચાર કરીને તેઓ ત્યાં જઈને બેસી ગયા. એ વખતે તે ભુલકે કેઈ એક આર્યાને ( સાધ્વીજીને) તે બાજુએ આવતાં જોયાં. તેમને જોઈને તે ભુવકના મનમાં એ વિચાર આવ્યું કે “આજે આ સાધુનું વેર વાળવાને સુદર એક હાથ આવ્યો છે”— આ પ્રમાણે વિચાર કરીને તે સુલકે તે પર્યાય જ્યેષ્ઠ સાધુને કહ્યું કે આપ ડે આહાર કરી લે અને પાણી પી લે. ત્યાં સુધીમાં હું ઠલ્લે
SR No.009310
Book TitleSthanang Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages773
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy