________________
स्थानाने
४३८ तथाहि-भिक्षाचर्यातो निवृत्तः क्षुल्लक आचार्यसमीपे बनतीति तस्य मासलघु । अयं दीनकरुणादि वचनैर्याचते-इत्यादि आचार्याय यदि निवेदयति तर्हि तस्य मास गुरु । एवं क्रमेग पूर्ववत् पाराञ्चिकं यावत् प्रायश्चित्तप्रस्तारो बोध्य इति । भत्र क्षुल्लकस्य मृपावादविरमणव्रत भङ्गनिमित्त एव प्रायश्चित्तप्रस्तारः । यदि रानिकः सत्यमेव क्षुल्लकारोपितातीचारयुक्तो भवति, तदा तस्य गृहस्थतिषेधानन्तरमपि ' न प्रतिपेयः कृतो गृहस्थेन ' इत्युक्त्या प्रयमं मृपावादविरमणव्रतनिवृत्त हुआ क्षुल्लक जय आचार्यके पास आता है, तब उसे मास लघु प्रायश्चित्त होता है, और जब वह आचार्यसे ऐसा कहता है, कि यह दीनकरुण वचनोंसे आहारकी याचना करता है, तब उसको मास गुरु प्रायश्चित्त होता है, इसी क्रमसे पूर्वकी तरह यावत् पाराश्चित प्रायः चित्त तक प्रायश्चित्त प्रस्तार समझ लेना चाहिये। क्षुल्लक तो जो प्रायश्चित्त प्रस्तारका कथन किया गया है, वह इसलिये किया गया है, कि उसने अपने मृषावाद विरमण वनका भङ्ग किया है, और यदि धह रात्निक साधु पर्याय ज्येष्ठ साधु जैसा-क्षुल्लकने कहा है, यदि उसी प्रकारकी परिस्थितिवाला है, तो उसको भी मृषावाद विरमण व्रतका भङ्ग होता है, क्योंकि वह गृहस्थके प्रतिषेध करनेके योद भी " उसने प्रतिषेध नहीं किया है " ऐसा कहता है, अतः वह अपने कथनसे उस गृहस्थके कथनका अपलाप करने के कारण झूठ बोलता પાત્ર કહ્યો છે. એટલે કે ભિક્ષાચર્યાથી નિવૃત્ત થઈને જ્યારે તે ક્ષુલ્લક સાધુ દોષારોપણ કરવા માટે ગુરુ પાસે આવે છે, ત્યારે તેને લઘુ માસ પ્રાયશ્ચિત્ત લાગે છે, જ્યારે તે ગુરુને કહે છે કે આ સાધુ દીન વચને બોલીને આહારની યાચના કરે છે, ત્યારે તેને મારા ગુરુ પ્રાયશ્ચિત્ત લાગે છે. અહી પૂર્વોક્ત પ્રેમથી પારાંચક પ્રાયશ્ચિત્ત પયતના પ્રાયશ્ચિત્ત પ્રસ્તારનું કથન થવું જોઈએ. મુલકને માટે આ પ્રકારનું પ્રાયશ્ચિત્ત પ્રસ્તાર બતાવવાનું કારણ એ છે કે તેણે મૃષાવાદ વિરમણ વ્રતનું ખંડન કર્યું છે. જે તે પર્યાય છે સાધુએ ભુલક સાધુના કહ્યા અનુસાર ભિક્ષાપ્રાપ્તિ કરી હોય તે તેના દ્વારા પણ મૃષાવાદ વિરમણ વ્રતને ભંગ કરાયો છે એમ કહી શકાય. કારણ કે ગ્રહ સિવ કર્યો હોવા છતાં પણ તે એવું કહે છે કે “ગૃહસ્થ નિષેધ કર્યો ન હતો. આ રીતે પિતાના આ કથન દ્વારા તે સાધુ તે ગૃહસ્થની વાતને છેટી રીતે રજુ કરે છે. તે કારણે તે સાધુ મૃષાવાદ વિરમણ તને