________________
स्थानानसूत्रे
G
लघु । पृष्टा गृहस्था निषेवन्ति नास्माभिर्दृष्टः स साधुर्ददुरं मारयमिति ल फस्य षड्गुरु। ततः पर्यापज्येष्ठाः आचार्यसमीपे समागत्य वदन्ति - नानेन साधुनादर्दुरो मारित इति तदाऽस्य क्षुल्लकस्य छेदः । ततः क्षुल्लको वदति गृहस्था असंयताः, ते तु प्रतिशब्दं असत्यं त्रते एवं ब्रुवतः क्षुल्लकस्य मूलं मायश्चित्तं भवति । ततो यदि क्षुल्लको वदति -गृहस्था यूथं च एकत्र मिलिता अहं पुनरेक इति, तहिं तस्य अवस्थां भवति । ततो यदि स वदति यूयं सर्वेऽपि प्रवचनस्य बाह्याः, ततस्तस्य पाराश्चिकं प्रायश्चित्तं भवति । एवमुत्तरोत्तरं वदतः क्षुल्लकस्य पाराञ्चिकं यावत् प्रायश्चित्तप्रस्तारो भवतीति | ३ | ४ || अत्रेदं बोध्यम्- क्षुल्लप्रायश्चित्त होता है। पूछने पर गृहस्थजन निषेध करते हैं कि हमने मेंढक मारते हुए उस साधुको नहीं देखा है, तय क्षुल्लकको षमास गुरु प्रायश्चित्त होता है, पर्याय ज्येष्ठ साधु आ करके आचार्य से कहते हैं कि इस साधुने मेंढक नहीं मारा है तब उस क्षुल्लकको षड्मास छेद प्रायश्चित्त लगता है, पुनः जब वह क्षुल्लक ऐसा कहता है-गृहस्थं असंपत होते हैं - वे तो शब्द शब्द पर असत्य बोलते हैं, इस प्रकार से कहनेवाले क्षुल्लकको मूल प्रायचित्त लगता है, तब यदि क्षुल्लक कहता. है, तुम सब गृहस्थ तो एक हो गये हो और मैं अकेला हूं तो फिर उस क्षुल्लकको अनवस्थाप्य प्रायश्चित्त लगता है, और यदि वह उस समय ऐसा कहता है, कि तुम सबके सब ही प्रवचन से बाहर हो तब sent पाराञ्चित् प्रायश्चित्त लगता है, इस प्रकार उत्तरोत्तर करनेवाले'
તે ક્ષુલ્લક છ માસિક લઘુ પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે. જ્યારે તે પર્યાય જયેષ્ઠ સાધુને તે ગૃહસ્થા એવા જવાખ આપે છે કે “ અમે તે સાધુને દેડકાને મારતા જોચા નથી, ત્યારે તે ક્ષુલ્લક છ માસિક ગુરુ પ્રાયશ્ચિત્તને પાત્ર અને છે. જ્યારે પર્યાય જ્યેષ્ઠ સાધુ આચાર્યની પાસે જઈને કહે છે કે ગૃહસ્થાના કહેવાથી અમને ખાતરી થઈ ગઈ છે કે તે સાધુએ દેડકાને માર્યાં નથી, ત્યારે તે ક્ષુલ્લકને છ માસનુ છેઃ પ્રાયશ્ચિત્ત લાગે છે. ત્યાર ખાઇ જે ક્ષુલ્લક એમ કહે કે ગૃહસ્થા તે અસયત હાય છે, તે વાત વાતમાં જુઠું ખેલતા હાય છે, તે તે ક્ષુલ્લકને મૂલ પ્રાયશ્ચિત્ત લાગે છે. વળી ત્યાર બાદ પશુ જે ક્ષુદ્રંલક એમ કહે કે તમે બધાં ગૃહસ્થેા તા એક થઈ ગયા છે અને એકલા છું, તા તેને અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત લાગે છે. ત્યાર ખાદ જે તે ક્ષુલ્લક એમ કહે કે તમે સૌ પ્રવચનનુ* પાલન કરનારા નથી, તે તેને પારાં ચિક પ્રાયશ્ચિત્ત લાગે છે. આ રીતે ઉત્તરાત્તર અસત્ય દોષારોપણ કરનાર તે