________________
स्थानाङ्गसूत्रे
४००
दने प्रथमा, वाह्यगृहादारस्य मध्य भागवर्त्तिगृहं यावद्भ्रमणे तु द्वितीया ॥ ५॥ तथा - गत्वा प्रत्यागता गत्वा प्रत्यागतं = प्रत्यागमनं यस्यां मिक्षाचर्यायां सा । अयं भावः - यस्यां भिक्षाचर्यार्या साघुरूपाश्रयान्निर्गतः प्रथममेकस्य गृहपी भिक्षां गृह क्षेत्रपर्यन्तं याति ततः प्रत्यावृत्तः पुनर्द्वितीयस्यां गृहपङ्कौ भिक्षां गृहन उपाश्रयमायाति सा तथा ॥ ० ४१ ॥
3
अन्तरसूत्रे साधूनां विशिष्टाचर्या प्रोक्ता, सम्पति चर्यापस्तावादसाधुच शम्बूकावर्त्ता और बहिः शम्बूकान भेदसे दो प्रकारकी कही गई है, जिस भिक्षाची मध्य भाग से लेकर बाह्य घर तक भ्रमण करने में फिरने में आभ्यन्तर जम्बूकाल भिक्षाचर्या होती है, एवं बाह्य गृहसे लेकर सभ्य भागवत घर तक फिरने में द्वितीया शम्बूकात भिक्षा
होती है ५ । जा करके प्रत्यागतन जिस भिक्षाचर्या में होता है, ऐसी वह भिक्षार्या गत्वा प्रत्यायाता ६ है, इसका तात्पर्य ऐसा है, कि जिल भिक्षा में साधु उपाय से निकलकर प्रथम एक गृह पति भिक्षा लेना है, वहांसे भिक्षा लेकर फिर वह क्षेत्र पर्यन्त तक आगे चला जाता है, इसके बाद फिर वह वहां से लौटता है और द्वितीय गृहपति भिक्षा के निमित्त प्रविष्ट होता है, वहांसे भिक्षा लेकर फिर वह उपा में आ जाता है, ऐसी वह भिक्षचर्या ६ नम्बरकी भिक्षाच ॥ सू०४१॥ इस ऊपरके सूत्र में साधुओं की विशिष्ट वर्षा कही अब सूत्रकार ભિક્ષાચર્યા કહે છે તેના બે ભેદ છે--(૧) આભ્યન્તર શમ્મૂકાવાં, અને (૨) મહિમૂકાવોં ગ્રામાદિના મધ્યભાગમાં આવેલા ઘરાથી શરૂ કરીને મહારના ભાગમાં આવેલા ઘર સુધી ભિક્ષાપ્રાપ્તિ માટે ભ્રમણુ કરવુ' તેનુ નામ આભ્યન્તર શમૂકાવત્તાઁ ભિક્ષાચર્યા છે. બહારના ભાગમાં આવેલા ઘરાથી શરૂ કરીને મધ્યભાગના ઘરે સુધી શિક્ષાપ્રાપ્તિ માટે ભ્રમણ કરવુ તેનું નામ ખહિ સ્થૂકાવત્તાઁ ભિક્ષાચર્યાં છે.
(૬) ગત્મા પ્રત્યાયાતા—જે ભિક્ષાચર્યામાં ગમન કરીને પ્રત્યાગમન થાય છે, તે ભિક્ષાચર્યાને શાપ્રત્યાયાતા કહે છે. આ કથનના ભાવાથ નીચે પ્રમાણે છે—જે ભિક્ષાચર્યામાં સાધુ ઉપાશ્રયમાંથી ખઢાર નીકળીને પહેલા એક ગૃપ ક્તિમાંથી ભિક્ષા ગ્રહણ કરીને ક્ષેત્રપયન્ત સુધી આગળ ચાલ્યા જાય છે અને પછી ત્યાંથી પાછા ફરીને બીજી ગૃહપ'ક્તિમાં ભિક્ષાને નિમિત્તે પ્રવેશ કરે છે અને ત્યાંથી ભિક્ષા ગ્રહણ કરીને તે ઉપાશ્રયમાં આવી જાય છે. આ પ્રકારની ભિક્ષાચર્યાને ગાપ્રત્યાયાતા ભિક્ષાચર્ચા કહે છે. I! સૂ. ૪૧ ॥ ઉપરના સૂત્રમાં સાધુશ્માની વિશિષ્ટ ચટ્યનું વર્ણન કરવામાં આવ્યું.