________________
३९७
स्थानागसूत्रे ततोऽत्यन्तभिन्ना । भिक्षावायामभिग्रहास्तु-द्रव्यक्षेत्रकाल भावविषयत पा चतु. विधाः । तत्र द्रव्यतः 'अलेजकता दिकमेव द्रव्यं ग्रहीप्ये' इति । क्षेत्रतः ‘परमामगृहपश्चकादिलब्धं ग्रहीष्ये' इति । कालतः । पूर्वाह्नादौ । भावतः- मोनादिप्रवृत्ताद् ग्रहीण्ये ' इति ॥ ३ ॥ तथा-रसपरित्यागः-रसा=दुग्धघृतादयः तेषां परित्यागः ॥ ४ ॥ कायक्लेश:-कायस्य शरीरस्य कलेशः-वीरासनादिरूपः केशलुश्चनादिरूपश्च ॥ ५ ॥ तथा-प्रतिसंलीनता-शुप्तता ॥ इमं च-इन्द्रियकपाययोचर्या यहां गृहीत हुई है, क्योंकि यहां पर अागे सूत्रकार कहनेवाले हैं कि-"छबिहा गोयरचरिया " यह उससे अत्यन्त भिन्न नहीं है। भिक्षाचर्या में द्रव्य क्षेत्र काल और भावके अनुसार चार प्रकारके अभिग्रह होते हैं, इनमें द्रव्यके अनुसार ऐसा अभिग्रह होता है, कि मैं अलेपकृत आदि रूप द्रव्यही ग्रहण करूंगा। क्षेत्रकी अपेक्षा ऐसा अभिग्रह होता है, कि मैं पर ग्राम के पांच आदि घरोंसे जो मिलेगा वही ग्रहण करूंगा काल की अपेक्षा ऐसा अभिग्रह होता है, कि पूर्वाह्न आदि काल में जो प्रास होगा वही मैं लूगा एवं भावकी अपेक्षा ऐसा अभिग्रह होता है, कि जो मोनादि रखकर मुझे आहार दो पोरसीके पहले देगा उससे ही मैं आहार ग्रहण कालंगा ३ दुग्धघृत आदि रसोंका परित्याग करना यह रस परित्याग तप है, वीरासन आदिसे स्थिर होना एवं केशलुश्चन आदि करना यह सब सायक्लेश तप है, प्रतिसंलीनता नाम गुप्तनाका है, यह इन्द्रिय कषाय ४२वामा मापी छ. सूत्रा२ ७३ ५छीना सूत्र "छबिहा गोयरवरिया" ઈત્યાદિ ભિક્ષાચયના ભેદનું નિરૂપણ કરવાના છે. ભિક્ષાચર્યામાં દ્રવ્ય, ક્ષેત્ર કાળ અને ભાવની અપેક્ષાએ ચાર પ્રકારના અભિગ્રહ થાય છે. દ્રવ્યની અપક્ષાએ એ અભિગ્રહ થાય છે કે હુ અપકૃત આદિ રૂપ દ્રવ્ય જ ગ્રહણ કરીશ. ક્ષેત્રની અપેક્ષાએ એવો અભિગ્રહ થાય છે કે હું ગામમાંથી પાંચ આદિ ઘરમાંથી જે આહાર પ્રાપ્ત થશે તે આહાર જ ગ્રહણ કરીશ. કાળની અપેક્ષાએ એ અભિપ્રહ કરવામાં આવે છે કે પૂર્વાણ આદિ કાળમાં જે ખાનપાન આદિ પ્રાપ્ત થશે તેને જ હું ગ્રહણ કરીશ. ભાવની અપેક્ષાએ એ અભિગ્રડ થાય છે કે જે વ્યક્તિ મૌનાદિ રાખીને મને આહાર વહોરાવશે તેના હાથે અપાયેલ આહાર જ હું ગ્રહણ કરીશ. દૂધ, ઘી આદિ રસેને પરિત્યાગ કરે તેનું નામ રસ પરિત્યાગ તપ છે. વીરાસન આદિ. આસને જ બેસવું, કેશલુંચન કરવું વગેરે તપને કાયકલેશ તપ