________________
स्थानास्त्रे तद्यथा-बहुधारयति-बहु-भिन्न जातीयमने तत्तद्रूपेण धारति-निीतार्थस्या. विच्युतिवासनास्मृतिलक्षणां धारणां नयति ॥ १ ॥ बहुविध नानापकारं शीतस्वादिगुणेभिन्न भिन्नं स्पर्शादिकं धारयति ॥ २ ॥ पुराणाम् अतीतकालजातं वस्तु धारयति, यथा अनेन मुनिनाऽमुकस्मिन् वर्षे. मासि, पक्षे, प्रहरे, पले, असंदिग्धग्राही अवाय और असंदिग्धग्राहिणी धारणा ये सच भेद व्यवहार अर्थक विषयमें हए अवग्रह ईहा अवाय और धारणाके हैं । अर्थात् व्यवहार अर्थको बहुरूपसे बहुविध रूपसे क्षिप्र (जल्दी) रूपले ध्रुधरूपले अनिश्रितरूपसे और असंदिग्ध रूपसे अवग्रह ईहा आदि शान जानते हैं, क्योंकि वह व्यवहार रूप अर्थ बहुबहु विध आदिके भेद ले ६ प्रकार का होता है, अत: इसी प्रकारसे उसे अवग्रह आदि ज्ञान जानते हैं । ये सब खेद मतिज्ञान केही हैं।
धारणामति इस प्रकारले भी ६ प्रकारकी है, जैसे-" बहु धारयति" इत्यादि-जो मति भिन्न २ जातीय अनेक पदार्थों को तत्तद्रूपसे धारण कराती है, निर्णीत अर्थको अविध्युति, वासना, स्मृतिरूप धारणामें ले जाती है, ऐसी वह मति बहु धारणामति है १. बहुविध धारणामति इस प्रकार है, नाना प्रकारके शीतत्वारि गुणोंसे भिन्न २ स्पर्शादिकको जो धारण कराती है, वह बहुविध धारणामति है २ अतीतकालमें हुई वस्तुको जो धारण कराती है, जैसे-इस मुनिने ગ્રાહિણી ઈડા, અસ દિગ્ધગ્રાહી અવાય અને અસ દિશ્વગ્રાહિણી, ધારણા, આ બધા વ્યવહાર અર્થના વિષયમાં અવગ્ર, ઈહા, અવાય અને ધારણાના ભેદ છે. એટલે કે વ્યવહાર અર્થને બહુ રૂપે ક્ષિપ્ત ( શીઘ્ર ) રૂપે, અવાય ધવ રૂપે, અનિશ્ચિત રૂપે અને અસંદિગ્ધ રૂપે અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા રૂપ જ્ઞાન જાણે છે, કારણ કે તે વ્યવહાર રૂપ અર્ધ બહે, બહુ વિધ આદિના ભેદથી ૬ પ્રકારનો હોય છે, તેથી એ જ પ્રકારે તેને અવગ્રહ આદિ જ્ઞાન જાણે છે. આ બધાં મતિજ્ઞાનના ભેદે છે. - धारणा मतिना मा प्रारना ५y हो छ-- " वह धारययति" त्याह-(१) २ मति मिन मिन्न तन भने पार्थाने ते તે રૂપ ધારણ કરાવે છે, નિર્ણત અર્થને અવિસ્મૃતિ, વાસના અને સ્મૃતિ રૂપ ધારણામાં લઈ જાય છે, એવી તે મતિને બહુધારણા મતિ કહે છે. (૨) બહુવિધ ધારણામતિનું સ્વરૂપ આ પ્રકારનું છે--વિવિધ પ્રકારના શીતત્વ આદિ ગુણે વડે જુદા જુદા સ્પર્શાદિકને જે ધારણ કરાવે છે, તે બહુવિધ ધારણામતિ છે. (૩) ત્રીજા પ્રકારની ધારશુમતિ ભૂતકાળના અને ધારણ કરાવનારી છે, જેમકે આ મુનિએ અમુક વર્ષમાં, અમુક માસમાં, અમુક પક્ષમાં (શુકલ