________________
३७६
enter
"
व्यज्यते प्ररुटीक्रियतेऽनेनार्थः प्रदीपेनेव घट इति व्यञ्जनम् - चक्षुर्मनसोरमाध्यका रित्वात्तद्वर्जितं, श्रोत्रम्राणरसन स्पर्शन रूपं - चतुर्विधमुपकर णेन्द्रियं तेन स्व सम्बद्धस्यार्थस्य - शब्दादेरवग्रहणम् - अव्यक्तरूपः परिच्छेदो व्यञ्जनावग्रहः । अयं भावः - उपकरणेन्द्रियस्य शब्दादिपरिणतद्रव्यस्य च सम्बन्धे प्रथमसमपादारभ्य अर्थावमहात्मा या सुप्तमतमूच्छितादिपुरुषाणामित्र शब्दादि द्रव्यमात्रसम्बन्धविपया काचिदव्यक्ता ज्ञानमात्रा सा व्यञ्जनावग्रह इति । तद्रूपा मतिर्व्यञ्जनावग्रहमतिःग्रहमति एवं अर्थावग्रहमति के भेद से दो प्रकारकी है, इनमें व्यञ्ज नवग्रहमति इस प्रकार से है - जैसे दीपक के द्वारा पदार्थ व्यक्त किया जाता है । उसी प्रकार जिसके द्वारा पदार्थ व्यक्त किया जाता है वह
नवग्रहमति है यह व्यञ्जनावग्रह रूप मति चक्षु और मनसे इस लिये नहीं होती है कि ये दोनों इन्द्रियां अप्राप्यकारी हैं । श्रोत्र, घाण, रसना और स्पर्शन ये जो चार उपकरणेन्द्रियां हैं इनसे होती है क्योंकि ये इन्द्रियां प्राप्यकारी है अतः इन इन्द्रियोंसे सम्बद्ध शब्दादि रूप अर्थ का जो अव्यक्त रूप बोध होता है, वह व्यञ्जनावग्रह है । भाव ऐसा है उपकरणेन्द्रिय का और शव्दादि रूप परिणत द्रव्यका सम्बन्ध होने पर प्रथम समय से लेकर अर्थावग्रह होने के पहिले तक जो सुप्त सत्त सृच्छित आदि पुरुषों के ज्ञान की तरह शब्दादि द्रव्य मात्रके सम्बन्धको विषय करनेवाली कोई अव्यक्त ज्ञान मात्रा है वह व्यञ्जनवग्रह मति है ।
જેમ દીપકના દ્વારા પદાર્થ વ્યક્ત કરાય છે તેનું નામ વ્યંજનાવગ્રહમતિ છે. ચક્ષુ અને મન વડે વ્યંજનાવગ્રહ થતા નથી, કારણ કે તે બન્ને ઇન્દ્રિયા અપ્રાપ્યકારી છે, વ્યંજનાવગ્રહ શ્રોત્ર, ઘ્રાણુ, રસના અને સ્પર્શેન્દ્રિય, આ ચાર ઇન્દ્રિયા વડે જ થાય છે, કારણ કે આ ચાર ઇન્દ્રિયા ઉપકરણેન્દ્રિયા છે અને તે ઇન્દ્રિચા પ્રાપ્યકારી છે. તેથી તે ચાર ઉપકરણેન્દ્રિયા સાથે સમૃદ્ધ શબ્દાદિ રૂપ અને જે અવ્યક્ત રૂપે એધ થાય છે, તેનું નામ વ્યંજનાવગ્રહ छे, या उथनने। लावार्थ नीचे प्रमाणे --
ઉપકરણેન્દ્રિયના અને શબ્દાદિ રૂપ પરિશુત દ્રવ્યના સંબંધ થતાં પ્રથમ સમયથી લઇને અર્થાવગ્રહ થવાના સમય સુધી, જે સુસ, ઉન્મત્ત, સૂચ્છિત આદિ પુરુષના જ્ઞાનની જેમ શબ્દાદિ દ્રવ્ય માત્રના સંબધને વિષય કરનારી કોઈ અયુક્ત જ્ઞાનમાત્રા હોય છે તેનું નામ વ્યંજનાવગ્રહ મતિ છે.