________________
सुधा का स्था०६ सू०११ जीवानां दुर्लभपर्यायविशेषनिरूपणम् ३९७ उक्तंच-" धम्मं पि हु सदहतया, दुल्लहया कारण फासया ।
इयकामगुणेढि मुच्छिया, समयं गोयम ! मा पमायए ॥१॥" छाया--धर्ममपि श्रद्दधत्का:, दुर्लभाः कायेन स्पर्शकाः ।।
इति कामगुणेषु मूच्छिताः, समयं गौतम । मा प्रमादीः ॥१॥ इति ।
इति षष्ठं स्थानम् । प्रमादादिषु व्यापृता एव प्राणिनोदुर्लभमनुष्यभवका भवन्ति, नत्वन्ये । यतो मनुष्यभवमाश्रित्य उक्तपपि-- " एयं पुण एवं खलु, अनाणपमायदोसओ नेयं ।
जं दीहा कायठिई, भणिया एगिदियादीणं ॥ १॥ एसा य असइ दोसा सेवणो धम्मवज्जचित्ताणं ।
ता धम्मे जइयत्वं, सम्मं सइ धीरपुरिसेहि ॥ २॥" छाया--एतत् पुनरेवं खलु अज्ञान ममाददोपतो ज्ञेयम् ।
___ यद् दीर्घा कायस्थितिः भणिता एकेन्द्रियादीनाम् ॥ १॥ रूपमें उसकी स्पर्शना करना तो इस जीवको महा दुर्लभ है, अविरत की तरह मनोरथ भाषले स्पर्शना तो सुलभ है सोही कहा है
" धम्मपि हु सतया" इत्यादि।
हे गौतम ! धर्म की श्रद्वा करनेवाले जीव ऐसे दुर्लभ है, जो उसके कथनके अनुसार अपनी प्रवृत्तिको बना लेते हैं। क्योंकि यह संसार कामगुणों में मूञ्छित बना हुआ है अतः हे गौतम तुम एक समय भी प्रमादमें पंतित मत बनो क्योंकि प्रमादमें पतित हुए जीवही दुर्लभ मनुष्यभववाले बनते हैं। अन्य नहीं क्योंकि मनुष्यभवको आश्रित करके ऐसा कहा गया है-" एयं पुण एवं खलु" इत्यादि। શરીર વડે સમ્યફ રૂપે તેની સ્પર્શના (આચરણ) કરવાનું કાર્ય તે જીવને માટે સૌથી વધારે કઠણ ગણાય છે. અવિરતની જેમ મનોરથ માત્રથી જ २५शाना सायन यता सुशन छे. ४ह्यु ५ छ “ धम्म पि हु सदहंतया " त्याल
હે ગૌતમ ! ધર્મ પ્રત્યે શ્રદ્ધા ધરાવનારા જીવે દુર્લભ છે. ધર્મ પ્રત્યે શ્રદ્ધા રાખવા છતાં ધર્મ અનુસાર પિતાની પ્રવૃત્તિ કરનારા છો તે અતિ દુર્લભ છે, કારણ કે આ સંસાર કામમાં મૂછિત બને છે. માટે છે ગૌતમ ! એક ક્ષણ માટે પણ પ્રમાદ કર જોઈએ નહીં. જે જીવ પ્રમા કરે છે તેને માટે મનુષ્યભવની પ્રાપ્તિ દુર્લભ બની જાય છે માટે મનુષ્ય પ્રમાદને ત્યાગ કર જોઈએ. મનુષ્યભવને આશ્રિત કરીને એવું કહ્યું છે કે
"एवं पुण एवं खलु" त्यादि