________________
सुधा टीका त्या०६१ साबोजिनाबाऽवेराध त्वनिरूपणम् नांतिक्रामन्ति=जिनातां नोल्लङ्घयन्ति । तान्येव स्थानान्याह-तथा-अन्तस्तो वसतेराभ्यन्तराद् बहिबाह्यपदेशं नयन्तः पापयन्तो नातिकामन्ति जिनाज्ञामिति प्रथम स्थानम् । वा अथवा वहिष्टः सतेबहिः प्रदेशात निर्वहिः-नितरां बहिः निर्वहिः-बाह्यपदेशादपि वहिः-दूरप्रदेशं नयन्त इति द्वितीय स्थानम् । तथाउपेक्षमाणाः-विलापाधकरणरूपाम् उपेक्षां कुर्वतो वा, इति तृतीयं स्थानम् । उपासीना:-रात्रिनागरया तत्समीपे उपविश तो वा इति चतुर्थ स्थानम् । अनुज्ञासमान धर्मवाले लाघुको कालगत जानकर उसकी उत्थापनादिक निया विशेष करते हुए जिनाज्ञाका उलङ्घन नहीं करते हैं वे स्थान इस प्रकार हैं
जब समान धर्मवाला कोई साधु कालगत हो जाता है, और वे जब उसे वसतिसे-उपाश्रयसे बाहर निकालते हैं, तो उस स्थिति में वे जिनाज्ञाकी विराधना करनेवाले नहीं होते हैं। ऐसा यह प्रथम स्थान है। दूसरा स्थान ऐसा है, कि उपायके वाल्व प्रदेशसे भी बहुत दूर तंक जब वे उसे ले जाते हैं, तब भी वे जिनाज्ञाकी विराधना करनेवाले नहीं होते हैं। तीसरा स्थान ऐसा है-सलाल धर्मवाले साधुके मरजाने पर जो वे दिलाप आदि क्रिया नहीं करते हैं। अथवा-उत्सर्ग से वे बिलकुल उपेक्षा भाव धारण कर लेते हैं, ऐसी स्थितिमें वे जिनाज्ञाके विराधक नहीं होते हैं। चतुर्थ कारण इस प्रकार से हैं, जब वह समान धर्मबाला साधु यदि रात्रि में मर जाता है, और वे यदि આ ક્રિયાવિશેષ કરતાં સાધુ અને સાધ્વીઓ નીચે દર્શાવ્યા મુજબ ' પ્રસંગમાં જિનાજ્ઞાના વિરોધક ગણાતા નથી.
(૧) જ્યારે સમાન ધર્મવાળા કેઈ સાધુ કાળધર્મ પામે, ત્યારે તેમના શિબને ઉપાશ્રયમાંથી બહાર કાઢનાર સાધુ સાધ્વીઓને જિનાજ્ઞાની વિરાધના કરનારા ગણાતાં નથી, એવું આ પહેલું સ્થાન સમજવું.
બીજું સ્થાન–ઉપાશ્રયની બહાર તે શું પણ ઉપાશ્રયથી દૂર દૂરના સ્થળે તેના શબને લઈ જનાર સાધુ સાધ્વીએ પણ જિનાજ્ઞાન વિરાધક ગણાતા નથી.
ત્રીજું સ્થાન-સમાન ધર્મવાળા સાધુનું અવસાન થઈ જવાથી જેઓ વિલાપ આદિ કરતાં નથી–સંસારના સંબંધને અનિત્ય માનીને જેઓ આ પ્રસંગે પણ ઉપેક્ષાભાવ ધારણ કરી લે છે, એવા સાધુસાધ્વીઓ પણ જિના જ્ઞાની વિરાધના કરનારા ગણાતા નથી.
ચોથું સ્થાન કેઈ સમાન ધર્મવાળો સાધુ રાત્રે અવસાન પામે, તે