________________
सुधा टीकास्था०५ उ०३ सू०१३ मत्स्यप्रान्तेन स्वरूपनिरूपणम्
टीका--' पंच मच्छा' इत्यादि --
मत्स्याः पञ्च संरूपका भवन्ति । तत्र मथमः- अनुस्रोतधारी - प्रवाहानुकृळचरणशीलः | १| प्रतिस्रोतश्चारी= प्रवाहसंमुखचरणशीलः २| अन्तचारी = पार्श्ववारी ३। मध्यचारी=मध्यमागे संचरणशीलः ४ तथा सर्वेचारी = अनुस्रोतः प्रतिस्रोतोSaमध्येषु सर्वत्र संचरणशीलः ५ । इति । इत्थं दृष्टान्तमुक्त्वा सम्मति दाष्टन्तिकमाह - ' एवमेव ' इत्यादि । एवमेव = अनेनैव प्रकारेण पञ्च संख्या भिक्षवोऽपि भवन्ति । तत्र कश्चित् अनुस्रोतचारी = उपाश्रयसमीपात् क्रमेण भिक्षार्थी चरणशीलः
२२५
टीकार्थ- मत्स्य पांच प्रकार के कहे गये हैं- जैसे- अनुस्रोतश्वारी १ प्रतिचारी २ अन्तवारी ३ मध्यचारी ४ और सर्वचारी ५उसी प्रका रसे पांच भिक्षुक कहे गये हैं जैसे- अनुलोनचारी १ यावत् सर्वचारी ५।
जो मत्स्य प्रवाह अनुकूल चलने के स्वभाववाला होता है, वह अनुचारी होना है, जो प्रवाहके संमुख चलने के स्वभाववाला होता है, वह प्रतिस्रोतश्चारी होता है, जो पार्श्व में चलने के रचभाववाला होता है, यह पार्श्वचारी होता है, जिसका स्वभाव मध्यभागमें संचरण करनेका होता है, वह मध्यचारी है, और जिसका स्वमात्र प्रवाहके अनु कूल प्रवाह के प्रतिकूल चलने का एवं अन्तमें और मध्यमें चलनेका होता है वह सर्वचारी है, इसी तरहसे भिक्षु भी पांच प्रकार के होते हैं, इनमें कोई एक भिक्षु ऐसा होता है, जो उपाश्रयके पास से ही क्रमशः भिक्षा करने के स्वभाववाला होता है, ऐसा वह भिक्षु अनुखोनचारी
टीडार्थ-मत्स्यना न ये प्रमाये पांग अमर ह्या छे - (१) अनुस्रोतयारी, (२) प्रतिस्त्रोतयारी, (3) अन्तयारी, (४) मध्ययारी मने (५) सर्वयारी.
એ જ પ્રમાણે ભિક્ષુકના પણ અનુસ્રોતચારી આદિ પાંચ પ્રકાર કહ્યા છે.
જે મત્સ્ય પ્રવાહના વહેણની દિશામાં જ ચાલવાના સ્વભાવવાળા હાય છે, તેને અનુસ્રોતચારી કહે છે. જે મત્સ્ય પ્રવાહના વહેણની વિરૂદ્ધની દિશામાં ચાલવાના સ્વભાવવાળા હાય છે તેને પ્રતિસ્રોતચારી કહે છે જે પ્રવાહુની ખાજીમાં ચાલવાના સ્વભાવવાળા હાય છે, તેને અન્તચારી કહે છે. જે મત્સ્ય પ્રવાહના મધ્યભાગમા સચરણુ કરનારા હાય છે, તેને મધ્યચારી કહે છે. જે મત્સ્ય પ્રવાહની દિશામાં, પ્રવાહની સામે, પ્રવાહની પડખે અને પ્રવાહના મધ્યભાગમાં સંચરણ કરનારા હાય છે તેને સવચારી કહે છે. એ જ પ્રમાણે . ભિક્ષુક પણુ પાંચ પ્રકારના હૈય છે. જે મિક્ષુક ઉપાશ્રયની નજીકના ઘરથી શરૂ કરીને ક્રમશઃ અન્ય ઘરેામાંથી શિક્ષા પ્રાસ કરનારા હાય છે તેને અનુ.