________________
सुधा टीका स्था०५ उ०३ सू०३ इन्द्रियार्थान् इन्द्रियकषायांश्च निम्पणम् १७५ द्विविधा । तत्र बाह्या अनेकविधा आभ्यन्ता निर्वृत्तिः श्रोनादीनां क्रमेण कदम्बपुष्पधान्यममूरातिमुक्तकपुष्पचन्द्रिकाक्षुरप्रनानापकारसंस्थाना। उपकरणेन्द्रिय तु विषयगुणसामर्थ्यरूपम् । इदं छेपच्छेदने खगधारेव भवति । यथा धारायामुपहतायो खड्ग छेयच्छेदने समयों न भवति तथैव उपकरणेन्द्रियासत्वे निर्वृत्ती सत्यामपि इन्द्रियं विषयान्न गृहातीति । तथा भावेन्द्रियलब्ध्युपयोगभेदाद द्विविधम् । तत्र लब्धीन्द्रियम्-तदावरणक्षयोपशमरूपम् । उपयोगेन्द्रियं च म्वविषये इन्द्रिय भी बाह्य और आभ्यन्तरके भेदसे दो प्रकारकी है। बाध्य नित्ति इन्द्रिय अनेक प्रकार की है, आभ्यन्तर निर्वृत्ति श्रोत्रादिकके क्रमसे कदम्बपुष्प, धान्यमसूर अतिमुक्तकपुष्प चन्द्रिका क्षुरप तथा नाना प्रकारके संस्थानवाली है। अर्थात प्रोत्रेन्द्रियकी आभ्यन्तर निवृत्ति कदम्ब पुष्पके समान है, आंखको आभ्यन्तर नित्ति मसूर के दालके समान है, नाककी आभ्यन्तर निवृत्ति अतिमुक्तकपुष्प चन्द्रिकाके समान है, रसनेन्द्रियकी निवृत्ति क्षुरम (जस्तरा)के समान है, और स्पर्शन इन्द्रियकी आभ्यन्तर निवृत्ति अनियमित आकारवाली है। विषयोंको ग्रहण करनेकी शक्तिरूप उपकरण इन्द्रिय होती है यह छेधको छेदनमें खड्गधाराके समान होती है, अर्थात् जिस प्रकारसे धारके उपहत हो जाने पर खड्ग तलवार छेदने के योग्य पदार्थों को छेदने में समर्थ नहीं होती है, उसी प्रकार उपकरण इन्द्रियके अभावमें निवृत्तिके होने पर भी इन्द्रिय विषयोंको ग्रहण नहीं करती है, तथा यह भाबेन्द्रिय આભ્યન્તરના ભેદથી બે પ્રકાર કહ્યા છે. બાહ્ય નિવૃત્તિ ઈન્દ્રિય અનેક પ્રકારની છે અને આભ્યન્તર નિવૃત્તિ અનુક્રમે શ્રોત્રેન્દ્રિયથી લઈએ તે કદમ્બપુષ્પ, ધાન્યમસુર, અતિમુક્તક પુષ્પ ચદ્રિકા, સુરપ્ર (અસ્ત્રો) અને વિવિધ સ સ્થાનવાળી છે. એટલે કે શ્રોત્રેન્દ્રિયની આભ્યન્તર નિવૃત્તિ (આકાર) કદમ્બપુષ્પ સમાન છે, આંખની અત્યન્તર નિવૃત્તિ મસૂરની દાળ સમાન છે, નાકની આભ્યન્તર નિવૃત્તિ અતિમુકતક પુષ્પચન્દ્રિકા સમાન છે, જીભની આભ્યન્તર નિવૃત્તિ અને સમાન છે, અને સ્પર્શેન્દ્રિયની આક્યન્તર નિવૃત્તિ અનિયમિત આકારવાળી છે. વિષયને ગ્રહણ કરવાની શકિત રૂપ ઉપકરણ ઈદ્રિય હોય છે. તે છેદ્યનું છેદન કરવામાં તલવારની ધારસમાન હોય છે એટલે કે જેમ પાર વિનાની તલવાર–બૂડી તલવાર છેઠવા ગ્ય પદાર્થને છેદેવામાં અસમર્થ નિવડે છે, એ જ પ્રમાણે ઉપકરણ ઇન્દ્રિયનો અભાવ હોય ત્યારે નિવૃત્તિને સદૂભાવ હોવા છતાં પણ ઈન્દ્રિય વિષને ગ્રહણ કરી શકતી નથી,