________________
१६४
स्थानामध्ये छाया-पञ्चास्तिकायमयो लोकः अनादिनिधनः--इति ।
तदेव विशदयति-' से समासो ' इत्यादि । स धर्मास्तिकायो द्रव्यादिभेदेन संक्षेपतः पश्चविधो बोध्यः । तत्र द्रव्यता द्रव्यत्यमाश्रित्य धर्मास्तिकायः एकं द्रव्यम्-तथाविधै कपरिणामस्य सत्त्वेनैकत्वसंख्याया एवेद सद्भावात् । क्षेत्रतः क्षेत्रमाश्रित्य लोकपमाणमात्रः-ठोकस्य प्रमाण-लोकप्रमाणम् असंख्येयाः प्रदेशाः, तत्प्रमाणमस्येति । कालतः कालमाश्रित्य अयं धर्मास्तिकायः त्रैकालिका, त्रैका. लिकत्वमेव विशदयति-न कदापि नासीत अर्थात्-अस्य धर्मास्तिकायस्य भूतकालिकी सत्ता सर्वदा आसोदेव । तथा-अयं न कदापि न सवति-अस्य वर्तमानकालिकी सत्ता सर्वदा तिष्ठन्येव । तथा च-अयं न कदापि न भविष्यति-अस्य _ "पंचयिकाथमध्ये " हत्यादि । यह लोक पंचारितकाय मय हैं,
और अनादि अनन्त है, इसी विषयो अब सत्रकार विशद रूपसे प्रकट करते हैं-"सलमानो" हत्यादि-यह धर्मास्तिकाय द्रव्यादिके भेदसे संक्षेपतः पांच प्रकारका कहा गया है-जैसे-द्रव्यकी अपेक्षा धर्मास्तिकाय एक द्रव्य है, क्योंकि तथाविध एक परिणामके सत्वसे एकत्व संख्याकाही इसमें सद्भाव पाया जाता है। क्षेत्रकी अपेक्षा यह धर्मास्तिकाय लोकप्रमाण मात्र है, अर्थात् लोकाकाशके जितने प्रदेश हैं, असंख्यात प्रदेश हैं-उतनेही प्रमाणवाला यह धर्मास्तिकाय है, क्योंकि तिल में तैलकी लरह यह पूरे लोकोकागमें व्यापक है, कालकी अपेक्षा यह धर्मास्तिकाय त्रैकालिक है, ऐसा भूतकालका कोई समय नहीं था कि जिसमें यह न रहा हो वर्तमानकाल भी ऐसा नहीं है, कि
४धु पY छ “ पचत्यिकायमइये" या --
આ લેક પંચાસ્તિકાયમય છે, અને અનાદિ અનત છે. એ જ વિષયનું હવે સૂત્રકાર વિસ્તૃત રૂપે નિરૂપણ કરે છે
“से समासओ" प्रत्याहि-ते घस्तियना दयादिना सेयी पांय २ પડે છે-દ્રવ્યની અપેક્ષાએ ધમસ્તિકાય એક દ્રવ્ય છે, કારણુ કે તથવિધ (તે પ્રકારના એક પરિણામના સત્ત્વ ( રાદુભાવ) થી એકવ સંખ્યાનો જ તેમાં સદૂભાવ સંભવી શકે છે. ક્ષેત્રની અપેક્ષાએ આ ધર્માસ્તિકાય લેકપ્રમાણ માત્ર છે, એટલે કે કાકાશના જેટલા પ્રદેશ છે (કાકાશના અસંખ્યાત પ્રદેશ છે) એટલા જ પ્રમાણુવાળું આ ધર્માસ્તિકાય છે, જેમ તલમાં તેલ રહેલું હોય છે એ જ પ્રમાણે તે પૂરેપૂરા કાકાશમાં વ્યાપક છે, ક ળની અપેક્ષાએ ત્રણે કાળમાં તેને સદ્ભાવ કહ્યો છે. ભૂતકાળને કોઈ પણ સમય એ ન હતો કે જ્યારે તેનું અસ્તિત્વ ન હય, વર્તમાનકાળે પણ તેનું અસ્તિત્વ ન હોય