________________
विनयः कर्त्तव्य एव । स चेद आचार्यसम्पदा साभिमानरतथा न करोति तदा तस्य' गणान्निष्क्रमणं भवति । एवमुपाध्यायस्यापि बोध्यमिति । इति द्वितीयं स्थानम् । तथा-आचार्योपाध्यायो यानि श्रुतपर्यवनातानि=सुत्रार्थप्रकारान्धारयति अवगच्छति तानि काले काले यथावसरं नो सम्यक-याथातथ्येन अनुमवाचयिता-पाठयिता भवतीति-गणादपक्रामतीति तृतीय स्थानम् । तथा-आचायोपाध्यायो गणे स्थितः सन् स्वगणिकायां स्वगच्छस्थितायां परगणिकायांपरगणस्थितायां वा निग्रन्थयां साठयां बहिर्लप:-पाक्तवाशुभकर्मोदधवशेन सकलकल्याणाश्रयस्थानसंयमप्रासादाद वहिर्गतालेश्या अन्तःकरणं यस्य स तधाभूतः-आसक्तो भवतीति गणादपक्रान्तो भवति । गुणाढयस्याचार्यस्य नैवं दिमें पर्यायसे ज्येष्ठ साधुजनोंका उचित विनय करना चाहिये यदि वह आचार्य संपदारले अभिमान सहित होता हुआ ऐसा नहीं करता है, तो उसका गणसे निष्क्रमण होता है, इसी प्रकार से उपाध्यायके सम्बन्धमें भी जानना चाहिये ऐसा यह द्वितीय स्थान है। तृतीय स्थान ऐसा है, आचार्य और उपाध्याय जिन सूत्रार्थ प्रकारको जानते हैं, उन्हें यथावसर वे यदि सम्यक रूपसे शिष्योंको पढानेवाले नहीं होते हैं तो उन्हें गणले पृथक हो जाना चाहिये । चतुर्थ कारण ऐसाहै, कि आचार्य एवं उपाध्याय गणमें स्थित होता हुआ अपने गच्छमें रही हुई या पर गच्छमें रही हुई निन्धीके ऊपर अहिलेश्यावाला बन जाता है-आसक्त हो जाता है, तो वह गणसे बाहर निकाला जाता है " गुणाढ्य आचायके ऐसा भाव संभचित नहीं होता है " ऐसी विचारणा नहीं करनी એ છે કે આચાર્યું પણ પ્રતિકમશ, ખામણાં આદિમાં દીક્ષા પર્યાયની અપેક્ષાએ પિતાના કરતાં છ જે સાધુઓ હોય તેમનો ઉચિત વિનય કરે જોઈએ અને આ પ્રકારના પર્યાય જ્યેષ્ઠ સાધુઓને એગ વિનય અન્ય સાધુઓ પાસે પણ કરાવવું જોઈએ જે આચાર્ય અભિમાનને કારણે પર્યાય સાધુઓને વિનય ન કરે તે તેમને ગણુમાંથી નીકળી જવું પડે છે. ઉપધ્યાયને પણ એ જ પ્રકારના કારણને લીધે ગણમાંથી નીકળી જવું પડે છે.
ત્રીજુ કારણ–આચાર્ય અને ઉપાધ્યાય જે સ્વાર્થ પ્રકારોને જાણતા હોય. તેમનું યોગ્ય અવસરે શિષ્યને સમ્યફ રીતે અધ્યયન ન કરાવે, તે તેમણે ગણુમાંથી નીકળી જવું જોઈએ.
શું કારણ–-જે આચાર્ય અથવા ઉપાધ્યાય પિતાના ગચ્છની અથવા અન્ય ગચ્છની નિગ્રંથીમાં આસકિત થઈ જાય–તેના પ્રત્યે કુદષ્ટિ કરે છે, તેમને ગણમાંથી નીકળી જવું પડે છે. “ગુણાઢય (ગુણસંપન્ન) આ આચાર્યમાં