________________
. . १३४
स्थानागसूत्रे सन्ति । तथा-देवकुरुपु निपधवर्पधरपर्वतात् उत्तरस्यां दिशि सप्तमागविभिन्नस्यैकस्य योजनस्य चतुरो भागान् चतुस्त्रिंशदधिकानि अष्टशतयोजनानि गत्वा शीतोदाया महानधाः पूर्वापरतटवर्तिनी विचित्रटचित्रकूटनामानौ पर्वतों स्तः । तयोः प्रत्येकपर्वत-उच्चत्वेन योजनसहस्रप्रमाणः, मूळे सहस्रयोजनायामविष्कम्भयुक्तः, उपरितनप्रदेशे च पञ्चशतयोजनायामविष्कम्भयुक्तः। तो च पर्वतौ प्रासादपरिमण्डितौ स्व स्वनामसदृशविचित्रटचित्रकूटनामक देव निवासधूतौ विज्ञेयौ । ततस्ताभ्यां पर्वताभ्यां पूर्वोक्तान्तर्ययुक्तः शीतोदा महानदी मध्यभागवर्ती दक्षिणोत्तरतः सहस्रयोजनान्यायतः पूर्वापरतः पञ्चशनयोजनानि गजदन्तसे प्रदक्षिणा करते हुए चारों दिशामें स्थित हैं। यहां चारों सूत्रों द्वारा ये बीस कहे गये हैं। तथा-देवकुरुओंमें निषव वर्षधर पर्वतसे उत्तर दिशामें एक योजनके लात मागमें से चार भाग अधिक ८३४ योजन तक आगे जाकर शीतोदा महानदी के पूर्व और पश्चिम तट पर स्थित विचित्रकूट और चित्रकूट नामके दो पर्वत हैं । इनमें प्रत्येक पर्वतकी ऊंचाई १ हजार योजनकी है, सूलमें प्रत्येक पर्वतका आयाम
और विष्कंभ एक हजार योजनका है, और ऊपरका इनका प्रदेश पांचसौ योजनका लम्बा चौड़ा है, ये दोनों पर्वत प्रासादोंसे मण्डित हैं,
और अपने २ नामके जैसे विचित्रकूट एवं चित्रकूट नामवाले देवोंके थे निवासस्थानरूपहैं । इन दोनों पर्वतोंसे आगे पूर्वोक्त आन्तर्यसे युक्त शीतोदा महानदीके मध्य भागमें रहा हुआ दक्षिणसे उत्तर तक एक हजार योजनका आयामदाला पूर्वले पश्चिम तक पांचसो योजनका ગજદનની પ્રદક્ષિણ કરતા હોય એવી રીતે તેની ચારે દિશાઓમાં આવેલા છે. અહીં ચાર સૂત્રો દ્વારા એવાં ૨૦ વક્ષસ્કાર પર્વતે પ્રકટ કરવામાં આવ્યાં છે. તથા દેવકુરુઓમાં નિષધ વર્ષધર પર્વતથી ઉત્તર દિશામાં ૮૩૪/૪/૭ જિનપ્રમાણ અંતરે શીદા મહાનદીના પૂર્વ અને પશ્ચિમ તટ પર વિચિત્રકૂટ અને ચિત્રકૂટ નામના બે પર્વત છે. તે પ્રત્યેક પર્વતની ઊંચાઈ ૧ હજાર
જનની છે. તેમના મૂળભાગની લંબાઈ-પહોળાઈ ૧૦૦૦ એજનની અને શિરેભાગની લબાઈ-પહોળાઈ પ૦૦ જનની કહી છે. તે બને પર્વતે પ્રાસાદેથી મંડિત છે તે પર્વતો વિચિત્રકૂટ અને ચિત્રકૂટ નામના દેવોના નિવાસસ્થાન રૂપ છે. આ બને પર્વતેથી આગળ જતા પૂર્વોક્ત આન્તર્યથી યુક્ત શીદા મહાનદીના મધ્યભાગમાં રહેલું, દક્ષિણથી ઉત્તરમાં ૧૦૦૦ યજનના આયામ (લંબાઈ) વાળું અને પૂર્વથી પશ્ચિમમાં પ૦૦ જનની