________________
१००
स्थानास्त्र चाचामाम्लम् । इतरेषां तु सर्वेषामाचामाम्लमेव । एवं चत्वारो निर्विशमानकाः पण्मासान् यावत् परिहारं कुर्वन्ति । तत एते निर्विशमानकाः सन्तस्तलैयातत्यकारका भवन्ति, ये पूर्व वैयारयकरास्ते पारिहारिका भवन्ति । ते पारिहारिकाः पड़ मासान् यावत् परिहारं कुर्वन्ति । ततस्तेऽपि निर्विष्टकायिका भवन्ति । ततो वाचनाचार्यः पड़ मासान् यावत् परिहारं करोति । निर्विष्टकायिकेष्वष्टसु एको वाचनाचार्यो भवति, अन्ये तु वैयारत्त्यकारका भवन्ति । इत्थम् अयं परिहारविशुद्धिकः कल्पः अष्टादशमासिको भवति । परिहारविशुद्धिकं च तत् संयमश्चेति परिहारविशुद्धिकसंयम:-परिहारतपःसाध्यविशुद्धियुक्तः संयम इत्यर्थः । इति तृतीय स्थानम् । दशम और वर्षा में अष्टम दशम और द्वादश इन परिहारोंको करते हैं, एवं पारणाके दिन आचामाम्ल (आंबिल) करते हैं चाकी और सव. मुनि जन (आंपिल) आचामाम्लही करते हैं। इस तरह से चार निर्विशमानक छह महीने तक परिहार तप करते हैं, इसके पादसे चार निविष्टकायिक धन जाते हैं, और उनकी वैयावृत्ति करनेवाले होते हैं, और जो पहिले वैयावृत्त्यकारक थे वे पारिहारिक तप होते हैं । वे पारिहारिक छह महीने तक परिहार तप करते हैं, तब वे भी निविष्टकायिक हो जाते हैं, इसके बाद जो वाचनाचार्य है, वह छह महीने तक परिहार करती है, आठ निविष्टकायिकोंमें एक वाचनाचार्य हो जाता है, और दूसरे वैयावृत्त्यकारक होते हैं । इस प्रकारका यह परिहारविशुद्धिक कल्प १८ मासका होता है, परिहार विशुद्धिक रूप जो संयम है, वह परिहार ઉપવાસ, શિશિરમાં બેત્રણ અને ચાર ઉપવાસ અને વર્ષમાં ત્રણ ચાર અને પાંચ ઉપવાસ કરે છે. પારણાને દિવસે તેઓ આયંબીલ કરે છે. બાકીના પાંચે સાધુએ આયંબીલ જ કરે છે. આ રીતે છ માસ સુધી ચાર નિર્વિશમાનક પરિહાર કર્યા કરે છે, ત્યારબાદ તેઓ-નિર્વિષ્ટકાયિક બની જાય છે અને છ માસ સુધી તેમનું વૈયાવૃત્ય કરન રા ચાર સાધુઓ પરિહારક થાય છે. ત્યાર બાદ તેઓ પણ નિર્વિકાયિક થઈ જાય છે. ત્યારબાદ તેમના વાચનાચાર્ય છ માસ સુધી પરિહાર કરે છે. તે સમય દરમિયાન આઠ નિર્વિકાયિકોમાંથી એક વાચનાચાર્ય બને છે અને બાકીના સાધુઓ વાવૃત્ય કરે છે. આ રીતે આ પરિહાર વિશુદ્ધિક કપ ૧૮ માસ સુધી ચાલે છે. આ પ્રકારને પરિહાર વિશુદ્ધિક રૂપ જે સંયમ છે તેને પરિહાર વિશુદ્ધિક