________________
१७९८ . ...... ; ..........
स्यामाने छाया-आजीविकानां चतुर्विधं तपः प्रज्ञप्तम्', तद्यथा-उग्रतपः १ घोरतपः २, रसनियूं हणता ३, जि न्द्रियपतिसंलीनता ४ ॥ सु० ७३ ॥
टीका-" आजीवियाणं " इत्यादि - आजीविकानां-गोशालकशिष्याणां तपः-तपस्या चतुर्विध-चतुष्प्रकारं प्रज्ञप्तम् , तबधा-उग्रतपः-उपमुत्कृष्टं च तत् तपः-अष्टमादि चेत्युग्रतपः १, घोरतपः-घोरम्-आत्मनिरपेक्षं च यत्तत् तपो घोरतपः, यच्च प्राणं पातयामि कार्य साधयामीति' निश्चितबुद्धया विधीयते तत्तथा २, रसनियू हणता-रसानां-घृतप्रभृतीनां नि!हणता-परिवर्जन तथा ३, जिदेन्द्रियातिसंलीनता-जिकैवेन्द्रियं जिलेन्द्रियं तत्र प्रतिसंलीनता-गुप्तता, तथाभूताजितरसनेन्द्रियतेत्यर्थः, मनोज्ञामनोज्ञाऽऽहारेषु रागद्वेपपरित्याग इति भावः ।। आईतानां तु द्वादश विधं तपो भवतीति ॥ मू० ७३ ॥
सुनार्थ-आजीविकोंके यहाँ चार प्रकारका तप कहा गया है, उग्रतप १, घोर तप २, रसनिषू हणता ३ और जिवेन्द्रिय प्रतिसंलीनता ४ । टीकाथ-गोशालकले जो शिष्यहैं, वे यहाँ आजीविक शन्दसे गृहीत हुवे हैं। उनके यहां उग्रतप आदि भेदसे तपस्या चार प्रकारकी है, उसका अभिप्राय है कि-अष्टम आदि उत्कृष्ट तप हैं। जिसमें आत्मा अपेक्षित नहीं है, वह घोर तप है, इस तपस्या " काय साध्यामि शरीरं वा पातयालि" शरीर जाने पर भी कार्य को सिद्ध करूंगा ऐसा दृढ सङ्कल्प होनेसे घोरता है । जिस तपमें घृतादिरस परिवर्जित है वह " रतनि' हणता" है, जिसमें रसनेन्द्रिय जीता जाय वह " रसनेन्द्रिय प्रतिसंलीनता" तप है । इसमें तपस्वी मनोज्ञ अमनोज्ञ विषयक राग
સ્વાર્થ-આજીવિકેના ચાર પ્રકારનાં તપઅહીં પ્રકટ કરવામાં આવે છે...(૧) म त५, (२) ३.२ त५, (3) २सनियता भने (४) निवेन्द्रिय प्रति. संदीनता. -
ટીકાઈ-ગોશાલકના અનુયાયીઓને આજીવિકે કહે છે. તેઓ ઉગ્રતાપ આદિ ચાર પ્રકારની તપસ્યાઓમાં માને છે. તે પ્રત્યેકનું સ્વરૂપ હવે સ્પષ્ટ કરવામાં આવે છે–અમ આદિ તપસ્યાને અગ્રતપ અથવા ઉત્કૃષ્ટ તપ કહે છે જેમાં આત્મા (જીવ)ની અપેક્ષા રાખ્યા વિના શરીર જાય તેં ભલે જાય પણ કાર્ય સિદ્ધ કરીશ આ પ્રકારના ઘોર સંક૯પ હોય છે, તે તપને ઘેરતપ કહે છે જે તપમાં ઘી આદિ રસને પરિત્યાગ કરવામાં આવે છે, તે તપને રસનિયંહતા કહે છે. જે તપમાં રસનેન્દ્રિય (વાદ) પર કાબૂ રાખવામાં આવે છે, તે તપને રસનેન્દ્રિય પ્રતિસંલીનતા તપ” કહે છે. તેમાં તપસ્વી મને અને અમને