________________
६४
स्थानङ्गसूत्रे टीका-'अण्ण उत्थियाणं ' इ यादि । जैनयूथाद् अन्यो यूथः संघः अन्ययूथः सः अस्ति येषां ते-अन्ययूथिकाः-चरकपरिबाज कशाक्यादयः परतीथिकाः खल, इह च अन्ययूथिकशब्देन विभङ्गज्ञानवन्तस्तापसागृह्यन्ते, एवं-वक्ष्यमाण प्रकारेण आख्यान्ति सामान्यतः, भापन्ते विशेषतः, एवं क्रमेणेतदेव प्रज्ञापयन्तिबोधयन्ति, प्ररूपयन्ति-भेदानुभेदेन कथयन्ति । किं तदित्याह-श्रमणानां नि न्यानां जैनमतानुयायिनामित्यर्थः, मते इति शेषः, कथं-केन प्रकारेण कियाक्रियत इति क्रिया कर्म सा क्रियते-कृतं कर्म, कथं दुःखाय भवतीति विवक्षया. प्रश्नः । अस्मिन् प्रश्ने चत्वारो भगा वर्तन्ते, तथाहि-कृता क्रियते '१, कृता नो क्रियते २, अकृता नो क्रियते ३, अकृता क्रियते ४ इति । तत्र प्रथम द्वितीय टीकार्थ-हे भदन्त ! अन्ययूथिक जन ऐसा कहते हैं, ऐसा भापण करते हैं, ऐसी प्रज्ञापना करते हैं, ऐसी प्ररूपणा करते हैं कि श्रमण निर्ग्रन्थों के यहां क्रिया कैसी की जाती है जैनधर्म से अन्यधर्म-संघ का नाम अन्ययूध है यह अन्ययूथ जिनका है वे अन्ययूधिक है ऐसे अन्यधिक चरक, परिव्राजक, शाक्य आदि परतीथिकजन हैं यहां अन्यूथिक शब्द से विभङ्गज्ञानवाले तापसजन गृहीत हुए हैं वे सामान्यरूप और विशेषरूप से इसी प्रकार से कहते है इसी प्रकार से समझाते हैं और भेदानुभेद पूर्वक इसी प्रकार से पुष्ट करते हैं कि जो जैनमतानुयायी श्रमण निग्रन्थ हैं उनके यहां कृतकर्म जीव को दुःख के लिये कैसे होता है ? यहां क्रिया शब्द से कर्म लिया गया है अर्थात् कृतकर्म जीव के लिये दुःख कैसे देता है ? इस प्रश्न में चार भङ्ग हैं-वे इस प्रकार से हैટિકાર્થ–હે ભગવન ! અન્યમૂથિકે (અન્ય મતવાદીએ) એવું કહે છે, એવું ભાષણ કરે છે, એવી પ્રજ્ઞાપના કરે છે અને એવી પ્રરૂપણ કરે છે કે શ્રમણ નિર્ચ
ને ત્યાં ક્રિયા કેવી કરાય છે? જૈન સિવાયના અન્ય ધર્મ સ ઘોને અન્યયુથ કહે છે. આ અન્યયૂથને માનનારા લેકેને અન્યયુથિક કહે છે એવાં અન્યયુથિકમાં ચરક, પરિવ્રાજક, શાકય આદિ પરતિર્થિકોને સમાવેશ થાય છે. અહીં અન્યયુથિક શબ્દ દ્વારા વિભંગ જ્ઞાનવાળા તાપસજન ગૃહીત થયા છે. તેને સામાન્ય રૂપે અને વિશિષ્ટ રૂપે એવું કહે છે, એવું સમજાવે છે, અને મેદાનભેદપૂર્વક એવું સમર્થન કરે છે કે જે જૈનનમતાનુયાયી શ્રમણ નિર્ચ થે છે તેમની એવી જે માન્યતા છે કે “કૃતક જીવને માટે દુઃખના કારણરૂપ બને છે. તે માન્યતાને સ્વીકાર કેવી રીતે કરી શકાય ? અહીં “કિયા ” શબ્દ દ્વારા “કર્મ” ગ્રહીત થયુ છે એટલે કે કૃતકર્મ જીવને દુઃખ કેવી રીતે
छ १ मा प्रनिता यार Hit छ-" (१) कृता क्रियते, (२) कृता नो क्रियते,