SearchBrowseAboutContactDonate
Page Preview
Page 720
Loading...
Download File
Download File
Page Text
________________ मुंघा टीका स्था० ४ उ २ सू०५६ संसारस्वरूपनिरूपणम् . ___१९६ नैरयिकः खलु भदन्त । नैरयिकेपु उपपद्यते अनैरयिको नैरयिकेषु उपपद्यते ?, गौतम-! नैरयिको नैरयिकेपपद्यते नो अनैरयिको नैरयिकेपूपपद्यते " इति, तस्य संसार -उत्पत्तिदेशगमनम् , यद्वाऽवस्थान्तरगमनं नैरयिकसंसारः, एवं तिर्यग्मनुष्यदेवसंसारा अपि वोध्याः इति संसारचतुष्टयम् ॥ उक्तरूपश्च संसार आयुपि सत्येव भवतीत्यायुर्निरूपयति-'चउविहे आउए" इत्यादिना, तत्राऽऽयु:-एति-गच्छति प्रतिक्षणमित्यायुः कर्मविशेपः, तच्चतुर्विधं प्रज्ञप्तम् , तद्यथा-" नैरयिकायुः' इत्यारभ्य ' यावत् ' देवाऽऽयुः पर्यन्तं बोध्यम् ज्जइ" इस नैरइकका जो संसार है-उत्पत्तिस्थान पर गमन है वहनैरयिक संसार है, अथवा-अवस्थान्तर प्राप्तिरूप नैरयिक संसार है। तात्पर्य ऐसा है कि नरयिक में उत्पन्न होने योग्य आयुकर्मका बन्ध जिस जीवको हो गया है वह जीव नैरयिक- कहनेयोग्य हो जाता है, अतः ऐसा ही जीव जब अवस्थान्तररूप नैरयिक पर्याय से युक्त हो जाता है तब वह नैरयिक पर्याय की प्राप्तिकारक नैरयिक संसार है। इसी प्रकारका कथन तिर्यङ् मनुष्य और देव इन संसारों के सम्बन्ध में भी जानना चाहिये। ऐसा यह संसार आयुकर्म का उदय होने पर ही होता है अतः इसी सम्बन्ध को लेकर सूत्रकार अब आयुका निरूपण करनेके लिये " चउब्धिहे आउर " ऐसा सूत्र कह रहे हैं-जो प्रतिक्षण व्यतीत होती रहती है वह-आयु है, यह-आयु कर्म विशेष है नैरयिक आयु तियेंञ्चायु-मनुष्यायु-देवायु इस प्रकार से इसके भेद चार कहे સંસાર છે–ઉત્પત્તિ સ્થાન પર ગમન છે, તે નૈરયિક સંસાર છે. અથવા અવસ્થાન્તર પ્રાપ્તિરૂપ નૈવિક સંસાર છે. એટલે કે નૈરયિકમાં ઉત્પન્ન થવાને ચોગ્ય આયુકર્મને જે અન્ય જે જીવે કરી દીધું હોય તે જીવ નૈરયિક કહેવા ચોગ્ય બની જાય છે. તેથી એવો જ જીવ જ્યારે અવસ્થાન્તર રૂપ નૈરયિક પર્યાયથી યુક્ત થઈ જાય છે, ત્યારે તે નરયિક પર્યાયની પ્રાપ્તિકારક નરયિક સંસારને જીવ કહેવાય છે આ પ્રકારનું કથન તિર્ય, મનુષ્ય અને દેવ, આ ત્રણે સંસારો વિષે પણ સમજવું એવા તે સંસારનો સદુભાવ આયુકર્મના ઉદયથી જ સંભવી શકે છે, આ સંબધને અનુલક્ષીને હવે સૂત્રકાર આયુનું नि३५ ४२ छ. " चउबिहे आउए" त्यादि-- જે પ્રતિક્ષણ વ્યતીત થતું રહે છે તે આયુ છે. તે આયુ કર્મ વિશેષ છે. નરયિક આયુ, તિર્ય ચાયુ, મનુષ્પાયુ અને દેવાયુ, આ પ્રકારે તેના ચાર ભેટ
SR No.009308
Book TitleSthanang Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages822
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy