________________
ta... - - -
स्थानाइयो समानः ३, तिनिशलतास्तम्भसमानश्च ४ मानो भवति । क्रोधवन्मानोऽप्यनन्तानुवन्ध्यप्रत्याख्यानपत्याख्यानाऽऽवरणसंज्वलनरूपः क्रमेण ज्ञेयः । तत्र शैलादिस्तहै वह कभी भी किसी भी हालत में झुकतो. नहीं है उसका सर्वनाश ही क्यों न हो जाय । अस्थिस्तम्भ समान जो मान होता है वह-शैलनिर्मित स्तम्भ की अपेक्षा कम कडा होता है अधिकतम आयास से कदाचित् झुकाया भी जा सकता है, इसी प्रकार जो मान अस्थिनिर्मित स्तम्भ जैसा होता है वह अधिकाधिक आयास से विनम्र किया भी जा सकता है २। दारु-लकडी का जो स्तम्भ होता है वह अस्थिनिर्मित स्तम्भ की अपेक्षा कडाई में अधिक हीन होता है यह अल्प प्रयास से विनम्र कर दिया जाता है। इसी प्रकार जो मान काष्ठनिमित औलका जैसा होता है वह भी अल्प प्रयाससे ही विनम्र हो जाता है। और जो तिनिशवृक्ष की लतासे निर्मित स्तम्भ होता है वह काष्ठ निर्मित स्तम्भ की अपेक्षा कडाई में बिलकुल ही हीन होता है अतः इसे झुकाने में नगण्य जैसा प्रयास करना पडता है यह बहुत जल्दी झुक जाता है। इसी प्रकार जो मान तिनिशवृक्षलता निर्मित स्तम्भ जैसा होता है वह बहुत ही शीघ्र प्रयाससे झुका दिया जाताहै। शैलપરિસ્થિતિમાં મૂકતા નથી, તેને સર્વનાશ થઈ જાય તે પણ તે માનકષયને ત્યાગ કરતા નથી. અસ્થિસ્થંભ સમાન જે માન હોય છે, તે શૈલ નિર્મિત સ્તભ કરતાં ન્યૂનતર ચીકાશવાળું હોય છે. અસ્થિ થંભને અધિકતમ પ્રયને વડે કયારેક ઝુકાવી પણ શકાય છે, એ જ પ્રમાણે જે માન અસ્થિ સ્ત ભ સમાન હોય છે, તેને અધિક અધિક પ્રયાસ દ્વારા વિનમ્ર પણ કરી શકાય છે કાઇ નિર્મિત સ્તંભને દારૂસ્તંભ કહે છે. તે સ્તંભ અસ્થિનિર્મિત સ્તંભ કરતાં પણ કઠિનતાની અપેક્ષાએ અધિક હીન હોય છે. જેમ કાછનિર્મિત સ્તંભને અલ્પ પ્રયાસથી પણ મૂકાવી શકાય છે. એ જ પ્રમાણે કાર્ષનિર્મિત સ્તભ જેવા માનને પણ અ૫ પ્રયાસથી વિનમ્ર કરી શકાય છે. તિનિશ વિશ્વની લતામાંથી બનાવેલા સ્તંભને તિનિશિલતા સ્ત ભ કહે છે. તે ક ૪ નિમિત સ્તંભ કરતાં પણ ન્યૂનતમ કઠિનતાવાળા હોય છે. જેમ તેને ઝુકાવવા માટે નહીં જેવા પ્રયાસની જ જરૂર પડે છે, તેમ તિનિશિલતા સમાન માનને પણ બહુ જ ન્યૂન પ્રયાસથી પણ ઝુકાવી શકાય છે.
અનન્તાનુ બધી માનને સૈલ ત ભ સમાન, અપ્રત્યાખ્યાની માનને અસ્થિ નિતિ સ્તંભ સમાન, પ્રત્યાખ્યાની માનને કાષ્ઠ નિર્મિત સ્તંભ સમાન અને સંજવલન માનને તિનિસ વૃક્ષલતા નિર્મિત સ્તંભ સમાન કહ્યું છે.