________________
सुधा टीका स्था०४ उ०२ सू० ४१ सप्राणविशेषस्वरूपनिरूपणम् ६५१
यद्वा-आत्मान्तर:-आत्मनः-स्वस्यान्त-मरणं करोतीत्येवंशील आत्मान्तकर:-आत्मघाती, तथा-नो परान्तकरः-नो परघातीति प्रथमः १।।
द्वितीयस्तु परवधकः, तृतीय आत्म परवधकः, चतुर्थस्तु नो आत्मवधको नो परवधक इत्यर्थों वोध्यः ४। ॥२॥
" चत्तारि पुरिसजाया पण्णत्ता" इति स्पष्टम् । नवरम्-एक:-कश्चित् आत्मतमा-आत्मानं तमयति-खेदयतीत्यात्मतमः, किन्तु नो परतमा-परं शिष्यादिकं वमयतीति परतमः नो भवति १। एवं शेषभङ्गत्रयं वोध्यम् ।। ___ अतः-कोई एक पुरुष ऐसा होता है जो आत्मघाती होता है परघाती नहीं होता है । तथा कोई एक पुरुष ऐसा होता है जो आत्मघाती न होकर परघाती होता है, जैसे-शिकारी पुरुष। तथा-कोई एक तीसरा पुरुष ऐसा होता है जो अपनाभी घात करता है और परकाभी घात करता है। कोई एक चौथा पुरुष ऐसा होता है जो न अपना घात करता है और न परका घात करता है ।
" चत्तारि पुरिसजाया पगत्ता" यहाँ जो आत्मतम आदिरूपसे पुरुषजात चार प्रगट किये गये हैं, उनका तात्पर्य ऐसा कि-कोई एक पुरुष ऐसा होता है जो अपने आपकोही खेदयुक्त करता है, शिष्यादिरूप परको नहीं १ । इसी प्रकारसे और तीन भङ्गोंको भी समझ लेना चाहिये । पुनश्च-जो आत्मदम आदि प्रकारसे पुरुष कहे गये हैं।
અથવા–“આત્માન્તકર ” પદ પિતાની પર્યાયના વિચ્છેદકનું–આત્મઘાતીનું વાચક છે. આ દષ્ટિએ વિચારવામાં આવે તે પહેલા ભાંગાને ભાવાર્થ આ પ્રમાણે થશે-કેઇ એક પુરુષ એ હૈય છે કે જે આત્મઘાતી હોય છે, પણ પરઘાતી હેતે નથી. (૨) કેઈ એક પુરુષ એ હોય છે કે જે પરઘાતી હોય છે, પણ આત્મઘાતી હેતે નથી, (૩) કેઇ એક પુરુષ એ હોય છે કે જે પિતાને પણ ઘાતક હોય છે અને પરને પણ ઘાતક હોય છે. () કેઈ એક પુરુષ એ હોય છે કે જે પિતાને પણ ઘાતક હેતે નથી અને પરને પણ ઘાતક હોતું નથી. ૨
श्री सूत्री मावाय-" चचारि पुरिसजाया पण्णत्ता" त्याहि. આત્મતમ આદિ રૂપે પુરુષનાં જે ચાર પ્રકાર કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ (૧) કેઈ એક પુરુષ એ હોય છે કે જે પિતાના મનને જ ખેદયુક્ત કરે છે, શિષ્યાદિ રૂપ પરને બદયુક્ત કરતું નથી, એ જ પ્રમાણે બાકીના ત્રણ ભાંગાનો ભાવાર્થ પણ સમજી લેવું . ૩ . .