________________
सुधा रोका स्था० ४ उ०२ सू० ४९ प्रसप्राणविशेषस्वरूपनिरूपणम् कल्याणं समाचरति स सौवस्तिकः, एतादृशो माङ्गलिकवक्ता मागधप्रभृतिर्भवति३,
एका-कश्चित् पुरुषः प्रधाना-मुख्यः स्वामीत्यर्थः सेवकप्रभृतिजनाऽऽरीधकत्वात् भवति ४॥ १॥
"चत्तारि पुरिसजाया " इत्यादि-स्पष्टम् , नवरम्-मात्मान्तकरः-अत्र 'आत्म' शब्देन आत्मकर्म गृह्य ते, आत्मनोऽन्ताभावात , तेन-आत्मन:-आत्मकर्मणोऽन्तम्-अवसानं करोतीत्येवंशील आत्मान्तकरः-स्वकीयकर्मक्षयकरो भवति किन्तु नो परान्तकर:-परकीयकर्मक्षयरो नो भवति धर्मदेशनादिरहितः प्रत्येकबुद्धप्रभृतिरिव ।। ___तथा-एकः कश्चित् पुरुषः अपरान्तकरो भवति किन्तु आत्मान्तकरो नो है, मङ्गलवाचक होता है, जैसे-मागध आदि पुरुष ३ (स्तुतिपाठक) तथा कोई एक चौथा पुरुष ऐसा होता है जो प्रधान स्वामी होता है, सेवक आदि जन जिसकी आराधना-सेवा आदि करते हैं ४ ।
पुनश्च-द्वितीय सूत्र में जो पुरुषजात चार कहे गये हैं, उसका __ अभिप्राय ऐसा है । कोई एक पुरुष ऐसा होता है जो आत्मान्तकर होता
है, यहां आत्म शब्दसे अपना कृतकम लिया गया है। क्योंकि आत्म द्रव्यका अभाव नहीं होता है। ऐसा पुरुष वह होता है जो प्रत्येक युद्धकी तरह अपनेही कमों का नाशक-क्षयकर्ता होता है, परके कर्मों का नहीं क्योंकि वह धर्मदेशना आदिसे रहित होता है । कोई एक पुरुष ऐसा होता है जो परान्तकर होता है आत्मान्तकर नहीं होता है, ऐसा वह पुरुष द्रव्यलिङ्गी मुनिकी तरह अथवा-अचरम शरी.
(3) કે ઈ પુરુષ એ હોય છે કે જે પિતાના સ્વામીની સ્તુતિ કરનાર હોય છે, મંગલવાચક હોય છે, જેમકે માગધ આદિ પુરુષ.
(૪) કોઈ પુરુષ એ હોય છે કે જે પ્રધાન સ્વામી હોય છે. એટલે કે સેવક આદિજન તેની સેવા કરતાં હોય છે.
બીજા સૂત્રને ભાવાર્થ–પહેલા ભાંગાને ભાવાર્થ કેઈ પુરુષ એ હેય છે કે જે આત્માન્તકર હોય છે અહીં “આત્મ પદથી પિતાના કૃતકમ ગૃહીત થયેલ છે, કારણ કે આત્મદ્રવ્યને અભાવ હોતો નથી. આત્માન્તકર પુરુષ તેને કહે છે કે જે પ્રત્યેકબુદ્ધની જેમ પિતાના જ કર્મોને ક્ષયકર્તા હોય છે, પરના કર્મોને ક્ષયકર્તા હોતા નથી, કારણ કે તે ધર્મદેશનાદિથી રહિત હોય છે.
બીજા ભાંગાનું સ્પષ્ટીકરણ–કેઈ પુરુષ એવો હોય છે કે જે પરાન્તકર હોય છે પણ આત્માન્તકર હેતે નથી. દ્રવ્યલિંગી મુનિ અને અચરમ શરીર
૮૨