________________
सुधा टीका स्था०४ उ०१ सू० १५ समेदा अजीवास्तिकायनिरूपणम् १८९ भविष्यन्ति " इति विवरणम् , चीयतेऽनेति कायाः-राशयः, अस्ति च ते कायाश्च प्रदेशानां राशयश्च इति अस्तिकाया: भूतभवद्भविष्यत्मदेशराशय इत्यर्थः । कचित् अस्तिपदेन प्रदेशा उच्यन्ते, तत्पक्षे-अस्ति-प्रदेशानां काया अस्तिकाया:प्रदे. शराशय इत्यर्थः, तादृशा अजीवकाया:-जीवन्ति-प्राणान् धरन्तीति जीवाः, न जीवा अजीवास्तेषां कायाः राशयोऽजीवकायाः, चत्वारा चतुःसंख्याः प्रज्ञप्ताः, तद्यथा-धर्मास्तिकायः १, अधर्मास्तिकायः २, आकाशास्तिकायः ३, पुद्गलास्तिकायः ४, एषां व्याख्या प्रथमस्थाने गता । मू० १५ ॥ ष्यत्काल में जिनमें प्रदेशों की राशि हुई है-होगी, वे अस्तिकाय
हैं अर्थात्-जो बहुप्रदेशी हैं वे अस्तिकाय हैं। कहीं कहीं पर "अस्ति" · पद से प्रदेश कहे गये हैं, सो उस पक्ष में प्रदेशों का जो काय है वह
अस्तिकाय है। इसको भी अर्थ प्रदेशराशि है, ऐसे अस्तिकाय चार ही अजीवकाय कहे गये हैं, अजीव होते हुवे जो बहुपदेशी हैं वे अजीवकाय हैं। यद्यपि-जीव भी अस्तिकाय हैं, परन्तु-वह अजीव नहीं हैं, इसलिये-वह भी अजीवकोय नहीं हैं इस प्रकार अजीव होकर जिनमें कायता है वे चार हैं, धर्मास्तिकाय, अधर्मास्तिकाय, आकाशास्तिकाय
और पुद्गलास्तिकाय जो प्राणों को धारण करते हैं वे जीव हैं, जो जीव नहीं हैं वे अजीव हैं अजीवों का जो काय है राशि है वह-अजीवकाय है। धर्मास्तिकाय आदि की व्याख्या प्रथम स्थान में की गई है। ये चार વર્તમાનકાળમાં પણ જેમાં પ્રદેશની રાશિ થાય છે અને ભવિષ્યમાં પણ જેમાં પ્રદેશોની રાશિ હશે, તેમને અસ્તિકાય કહે છે એટલે કે જે બહુuદેશી છે તેમને અસ્તિકાય કહે છે કે કઈ જગ્યાએ “અસ્તિ” પદથી “ પ્રદેશ » ગૃહીત થયેલ છે આ દષ્ટિએ વિચારવામાં આવે તે પ્રદેશને જે કાય છે તેનું નામ જ અસ્તિકાય છે તેને અર્થ પણ “પ્રદેશરાશિ” જ થાય છે. એવા અસ્તિકાય રૂ૫ ચાર અવકાયને જ કહ્યા છે. અજીવ હોવા છતાં જે બહપ્રદેશ છે, તેમને અજીવેકાય કહે છે. જે કે જીવ પણ અસ્તિકાય છે, પરંતુ તે અજીવ નથી, તેથી તેને અવકાય કહેલ નથી આ રીતે અજીવ હોવા છતાં જેમાં કાયતાનો સદુભાવ છે એવાં ચાર અવકાય નીચે પ્રમાણે છે– (१) मास्तिय, (२) अस्तिआय, (3)मातिय मन (४) पुरात. કાય. જે પ્રાણને ધારણ કરે છે તેમને જીવ કહે છે, અને જે પ્રાને ધારણ કરતા નથી તેમને અજીવ કહે છે. અછની જે રાશિ છે તેને અજીવકાય કહે છે ધમસ્તિકાય આદિની વ્યાખ્યા પ્રથમ સ્થાનમાં આપવામાં આવી છે. અરૂપી था ६२