SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ४३३ स्थाना छाया-अन्तर्मुहूर्ते मात्र चित्तावस्थानमेकवस्तुनि । छद्मस्थानां ध्यानं, योगविरोधो जिनानां तु ॥१॥ प्रज्ञप्तानि, तद्यथा-" अडे"-आतम्-श्रुतं-दुःखम् शरीरं मानसं च, उपचाराद्दुःखनिमित्तं वा, तत्र भवमार्तम् , ध्यानम्-ध्येयविषयेऽविच्छिन्नतैलधारावन्निरन्तरचित्तत्तिप्रवाहः १, " रोहे "-रोदयत्यपरानिति रुद्रो दुःखहेतुस्तेन कृतं तत्कर्म वा रौद्रं-हिंसाधतिक्रौर्यानुगतं ध्यानम् २, ___ध्यान जो चार प्रकार का कहा गया है उसमें सर्व प्रथम जो आतध्यानरूप पहला भेद बतलाया गया है उसका तात्पर्य ऐसा है कि-जो ध्यान शारीरिक या मानसिक दुःख के समय में, या शारीरिक मानसिक दुःख के निमित्त में होता है वह-आर्तध्यान है। ध्येय पदार्थ के विषय में अविच्छिन्नरूप से तैलधार की तरह जो चित्तवृत्ति का प्रवाह है, वह ध्यान है। यह ध्यान समस्त संसारी जीवों को होता है ध्यान अन्तर्मुहूर्त तक ही है इसके बाद चित्तवृत्ति की धारा बदल जाती है। ऋत नाम दुःख का है जिस ध्यान के होने में दुःख का उद्वेग या तीव्रता निमित्त है वह आतध्यान है। रौद्र नाम क्रूर परिणामों को है जो ध्यान क्रूर परिणामों के निमित्त से होता है वह रौद्रध्यान है, यही बात "रोदयति परान् इति रुद्रः दुःखहेतुः, तेन कृतं तत्कर्म वा रौद्र" जो दूसरों को रुलाता है, वह रुद्र है दुःख का हेतु है इससे किया गया अथवा इसका जो कम है वह रौद्र है। ऐप्ता रौद्रध्यान हिंसा आदि अतिक्रूर ધ્યાનના ચાર પ્રકાર કહ્યા છે તેમનો આધ્યાન નમનો જે પહેલા પ્રકાર છે તેનું હવે નિરૂપણ કરવામાં આવે છે-“જે ધ્યાન શારીરિક અથવા માનસિક દુઃખને વખતે-અથવા શારીરિક કે માનસિક દુખને નિમિત્ત થાય છે. તે ધ્યાનનું નામ આર્તધ્યાન છે. દયેય પદાર્થના વિષયમાં અતૂટ તેની પારા જે જે ચિત્તવૃત્તિનો પ્રવાહ છે તેને ધ્યાન કહે છે. આ સ્થાનનો સદુભાવ સમરત સંસારી જીવમાં હોય છે. તેને કાળ અત્તમુદ્ર પર્યન્તને જ કહ્યો છે. ત્યારબાદ ચિત્તવૃત્તિની ધારા બદલાઈ જાય છે દુ:ખને “ઋત” કહે છે. જે ધ્યાન થવામાં છત (દુઃખ) ને ઉગ કે તીવ્રતા નિમિત્તરૂપ છે, તે ધ્યાનનું નામ આતધ્યાન છે કૂર પરિણામોને (મનોભાવોને) શૈદ્ર કહે છે. જે ધ્યાન કૂર પરિસ્થાને નિમિત્ત થાય છે, તે ધ્યાનને રૌદ્ર ધ્યાન કહે છે मे वात नायना सूत्रम 2 रीछ-" रोदयति परान् इति रुद्रः दु.खहेतुः, तेन तं-तत्कर्म वा रौद्र" २ अन्यने २७वे छे, 35 छे-दामना ४१२९५३५ છે તેના દ્વારા જે કરવામાં આવે છે અથવા તેનું જે કર્મ છે તે રૌદ્ર છે. એવું રૌદ્રધાન હિંસા આદિ અતિક્રૂર પરિણામોના નિમિત્તને લીધે થાય છે.
SR No.009308
Book TitleSthanang Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages822
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy