________________
स्थानाङ्गसूत्रे
४१० मनः प्रभृतीनां पुरुषधर्माणामचेतने वस्त्रेऽसम्भवादित्याशयेनाऽह-" जाव परकमे " इति, पराक्रमपदं यावदिति तदर्थः ।। २६ ।।
अथ दृष्टान्तभूतकोरकसूत्रम्" चत्तारि कोरया " इत्यादि-चत्वारः कोरकाः प्रज्ञप्ताः, तद्यथा-आम्रमलम्बकोरका-आनः प्रसिद्धः, तस्य प्रलम्बः-प्रलम्बते-वन्तेऽवलम्बत इति प्रलम्बः फलम् , तस्य कोरका कलिका, आम्रफलकलिकेत्यर्थः १;
तालालम्बकोरका तालफलकलिका २,
वल्लीप्रलम्बकोरकः वल्लीफलकलिका ३, पदों को शुद्धि और अशुद्धिपदों के साथ जोडकर जो चार चार भङ्ग इनके सम्बन्ध में बनाये जाते हैं, उनमें वस्त्र का दृष्टान्त नहीं लिया गया है क्यों कि मन आदि जो पुरुषणत धर्म हैं वे अचेतन वस्त्र में नहीं पाये जाते हैं इसी आशय से "जाव परक्कमे" ऐसा पद कहा है। २६
__ " दृष्टान्तभूत कोरक सूत्र-" "चत्तारि कोरया" इत्यादि-कोरक जो आम्रफलप्रलम्बकोरक आदि भेद से चार प्रकार के कहे गये हैं, उनको अभिप्राय ऐसा है आम्र के वृन्त में जो लटकता है वह आम्रप्रलम्य है इस आम्रप्रलम्ब की जो कलिका होती है वह यहां आमप्रलम्बकलिका पद से गृहीत हुई है। आम्रप्रलम्च शब्द का अर्थ है आम का फल इसी प्रकार तालप्रलम्कोरक का अर्थ है तालफलकलिका और वल्ली प्रलम्ब कोरक બનશે પણ મન, સંકલ્પ, પ્રજ્ઞા, દષ્ટિ, શીલાચાર, વ્યવહાર અને પરાક્રમ આ સાત પદેને અનુક્રમે શુચિ અશુચિ માથે જવાથી માત્ર પુરુષ સંબંધી સાત ચતુર્ભાગી બને છે–વસ્ત્ર સંબંધી સાત ચતુર્ભ ગી સભવી શકતી નથી, કારણ કે અચેતન વસ્ત્રમાં મન આદિ પુરુષ ધર્મોને સદ્ભાવ હોતો નથી. આ वात " जाव परक्कमे " ! सूत्रमा ६१२॥ सूथिन 25 छ
"शान्तभूत ॥२४ सूत्र" " चत्तारि कोरया" त्याह. “ साम्रो प्रसन्म २४' माहिना थी કરકના જે ચાર પ્રકાર કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે–આંબાના વૃક્ષમાં જે લટકતી વસ્તુ છે તેને આમ્રપ્રલમ્બ કહે છે આ આમ્રપ્રલમ્બની જે કલિકા હોય છે, તે અહીં “આમ્રપ્રલ... કલિકા” પદથી ગૃહીત થયેલ છે. આમ્રપ્રલ એટલે આમ્રફળ (કેરી) એ જ પ્રમાણે તાલપ્રલમ્બ કેરક એટલે “તાડફલ કલિકા” થાય છે, વલલી પ્રલમ્બ કેરક એટલે વલી ફલની કલિકા