________________
Yo
स्थानानसूत्रे
इत्थं भगकरणाय रीति दर्शयितुमाह - " चत्तारि" इत्यादि । शुद्ध:- वहिस्ताद् वचनादिना, शुद्धमनाः पुनरन्तः शुद्धः १ शुद्धो नामैकोऽशुमनाः २, अशुद्धो नामैः शुद्धमनाः २, अशुद्धो नामैकोऽयुद्धमनाः ४ । इति ।
66
एवं " इति - अनेन प्रकारेणेत्यर्थः, अर्थाद् यथा मनोघटित चतुर्भद्रकः सूत्रमुक्त, तथा, " संकल्पः " इत्यादि - संकल्पपदादारभ्य पराक्रमपदपर्यन्तं दृष्टान्तभूतवस्त्रसूत्रं विहाय पुरुषजातसूत्राणि पडू बोध्यानि ॥ तथाहिचत्वारि पुरुषजातानि, प्रज्ञप्तानि तद्यथा शुद्धो नामकः शुद्धसंकल्पः १, शुद्ध मैhisशुद्धसंकल्पः २, अशुद्धो नासैकः शुद्धसंकल्पः, अशुद्धो नामकोशुद्धसंकल्पः ४ । इति ||
-
37
अब भंग करनेकी रीतिको दिखाने के निमित्त सुत्रकार कहते हैं – “ चत्तारि " इत्यादि " शुद्ध शुद्धमनाः " जो व्यक्ति बाहर में वचन आदि से शुद्ध हो और अन्तरङ्ग में भी शुद्ध हो वह - " शुद्धशुद्ध मनवाला " इस प्रथम भङ्ग में परिणत किया गया है १ आगे के तीन भङ्ग - " शुद्ध अशुद्धमनाः २ अशुद्ध शुद्धमनाः ३ और अशुद्ध अशुद्धसना ४ इस प्रकार से हैं । जिस प्रकार से यह मनोघटित चतुर्भङ्गवाला सूत्र कहा गया है उसी प्रकार से - " सङ्कल्प " पद से लेकर " पराक्रम け तक के पुरुष जात सूत्र भी दृष्टान्तभूत वस्त्र सूत्रको छोडकर कह लेना चाहिये, जैसे - पुरुष जात चार कहे गये हैं । शुद्र शुद्ध सङ्कल्पचाला ? शुद्ध अशुद्ध सङ्कल्प હવે મન, આદિ પરક્રમ પર્યન્તના સાત પદને શુદ્ધ અશુદ્ધ પદે,સાથે ચેાજીત કરીને જે સાત ચતુર્ભ`ગીએ ખને છે, તેનું સૂત્રકાર સ્પષ્ટીકરણ કરે છે.
શુદ્ધ અશુદ્ધ પદો સાથે મનને ચેજિત કરવાથી નીચે પ્રમાણે ચાર ભાંગા भने छे - (१) ' शुद्धः शुद्ध मनाः ' ? पुरुष महारधी वयन माहिनी अपेक्षाओ શુદ્ધ હાય, અને જેનું અતઃકરણ પણ શુદ્ધ હાય તેને શુદ્ધ શુદ્ધ મનવાળા ’ કહે છે. એવા પુરુષને આ પહેલા પ્રકારમાં ગણાવી શકાય છે.
८
ખીજો ભાંગા-શુદ્ધ અશુદ્ધ મનવાળા, (૩) અશુદ્ધ શુદ્ધ મનવાળા અને (૪) અશુદ્ધ અશુદ્ધ મનવાળા. જેવી રીતે શુદ્ધે અશુદ્ધ પદ્યને મન સાથે ચેાજિત કરીને ચાર ભાંગાવાળું આ સૂત્ર કહેવામાં આવ્યું છે, એ જ પ્રમાણે સંકલ્પથી લઈને પરાક્રમ સુધીના ઉપયુક્ત પદોને પણ શુદ્ધ અશુદ્ધ પદો સાથે ચેાજીને ચાર ચાર ભાંગાવાળા બીજા છ સૂત્રેા પણ પુરુષ જાતને અનુલક્ષીને કહેવા જોઈએ. દૃષ્ટાન્તભૂત વસ્ત્રમાં મન આદિ સાતે વસ્તુને અભાવ હાવાથી તેને અનુલક્ષીને અહીં સૂત્રેા છની શકતા નથી એમ સમજવું.