________________
स्थाननसूत्रे
अत्र श्रुतमितिगम्यं तेन यदा श्रुतं स्वधीतं, सु-सुष्ठु कालविनयाधाराधनगाऽधीतं गुरुसकाशात्सुत्रतः पठितं तत्तथा, तथा सुध्यावं, गु-मृदुविधिना गुरुमकाणादेव व्याख्यानेनार्थतः श्रुत्वा ध्यातम् - अनुपेक्षितम्, अनुपेक्षणाया असावे तच्चानयगमेनाध्ययनश्रवणयोः मायोऽकृतार्थत्वादिति । अनेन भेदद्वयेन श्रुतधर्मो विवक्षतः तथा सुतपस्थितं, सु-सुष्ठु इहलोकाद्याशंसारहितत्वेन तपरियतं - तपस्यानुष्ठानम् । अनेन च चारित्रधर्मः प्रोक्त इति । एवं यदा श्रुतं स्वधीतं भवति तदा सुध्यातं भवति, निर्दोपाध्ययनं विना श्रुतार्थामतीतेः गृध्यातस्याऽसद्भावात् यदा सभ्यात
"
उत्तरोत्तर अविनाभाव सम्बन्ध दिखाने के निमित्त-" जया" इत्यादि, सूत्र का कथन करते हैं-वहां श्रुत ऐसा पद लगा लेना चाहिये । अतः जब श्रुत कालविनय आदि की आराधना पूर्वक गुरु से सूत्र के रूप में अधीत होता है तब वह न स्वधीत कहा जाता है और जय वह गुरु से व्याख्या द्वारा सार्थक हुवा सुनकर वार २ विचारित होता है तब वह श्रुत सुध्यात होता है। क्यों कि अनुपेक्षा चार बार विचार किये बिना तव का अवगम नहीं होता है इन दो भेदों से श्रुतधर्म विवक्षित हुवा है, और सुनपस्थित पद से चारित्र धर्म कहा गया है। इस लोक आदि की आशंसा से रहित होकर जो तपस्या का अनुष्टान है वह सुतपस्थित है । इस तरह श्रुत जब स्वधीत होता है तब वह सुध्यात होता है, क्योंकि निर्दोष अध्ययन किये बिना जीव को नार्थ की प्रतीति नहीं होती है उसकी प्रतीति के अभाव में वह सुभ्यात नहीं ताववाने भाटे सूत्र "जया" त्याहि सूत्रानु धनरेछे-त्या "श्रुत" मे પદ્મ લગાવી લેવું જોઈએ. જ્યારે શ્રુત કાલવિનય આદિની આરાધનાપૂર્વક ગુરુ પાસેથી સૂત્રના રૂપમાં અધીન થાય છે, ત્યારે તે શ્રુતને સ્વધીત શ્રુત કહે છે. અને જ્યારે ગુરુની સમીપે વ્યાખ્યાન દ્વારા સાર્થક શ્રવણુ કરીને જ્યારે તેના પર વારવાર વિચાર કરવામાં આવે છે, ત્યારે તે થુન સુખ્યાત થાય છે, કારણ કે વારવાર વિચાર કર્યાં વિના તત્ત્વના અવગમ ( મેધ ) થતે નથી. આ એ ભેઢાની અપેક્ષાએ અહીં શ્રધનુ' વણુÖત કરવામાં આવ્યું છે, અને સુતપસ્થિત ’ પદથી ચારિત્ર ધર્મનું કથન કરાયું છે. આલેક આદિની આશ’સા ( કામના ) થી શિત થઇને જે તપસ્યાનુ' અનુષ્ઠાન કરવામાં આવે છે તેને સુતપસ્થિત ' કહે છે. આ રીતે શ્રુત જ્યારે સ્ત્રષીત હોય છે, ત્યારે જ સુખ્યાત હોઈ શકે છે, કારણુ કે નિર્દોષ અધ્યયન કર્યા વિના જીવને શ્રુતાની પ્રતીતિ થતી નથી, અને તેની પ્રતીતિના અભાવમાં તે સુખ્યાત થઈ શકતું
८
C